Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : લગ્નના જમણવાર બાદ 100 લોકોને ઝાડા-ઉલ્ટી

Gandhinagar : ગાંધીનગર (Gandhinagar) થી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અહીં સેક્ટર-24માં યોજાયેલા જમણવારમાં જમ્યા બાદ લોકોને ફુડ પોઇઝનિંગની અસર થતાં 100થી વધુ લોકોને તત્કાળ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 100 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી હાલ મળી રહેલા સમાચાર મુજબ ગાંધીનગરના...
01:29 PM Mar 08, 2024 IST | Vipul Pandya
BREAKING_ NEWS_GUJARAT_FIRST

Gandhinagar : ગાંધીનગર (Gandhinagar) થી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અહીં સેક્ટર-24માં યોજાયેલા જમણવારમાં જમ્યા બાદ લોકોને ફુડ પોઇઝનિંગની અસર થતાં 100થી વધુ લોકોને તત્કાળ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

100 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી

હાલ મળી રહેલા સમાચાર મુજબ ગાંધીનગરના સેક્ટર-24માં યોજાયેલા લગ્નમાં જમણવાર યોજાયો હતો જેમાં જમ્યા બાદ લોકોને ફુડ પોઇઝનિંગની અસર થઇ હતી. લગ્નમાં જમણવાર બાદ 100 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી થઇ ગયા હતા જેથી તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તમામની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો----SURAT : પિતાએ પત્ની અને બાળકને ઝેર આપ્યું,પછી પોતે પણ ગળે ફાંસો ખાદ્યો

આ પણ વાંચો---AHMEDABAD : દાણીલીમડામાં આવેલા એક ફલેટમાં લાગી આગ, 21 દિવસની બાળકીનું મોત

 

 

 

Tags :
GandhinagarGandhinagar Newshealthwedding dinner
Next Article