Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તપાસનો ધમધમાટ

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત (ISKCON Bridge Accident)માં ધનાઢ્ય પરિવારના નબીરાએ ફુલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવીને બ્રિજ પર થયેલા અગાઉના અકસ્માતમાં મદદ કરવા ઉભેલા પોલીસ કર્મીઓ સહિત 10 નિર્દોષ વ્યક્તિઓના જાન લીધા હતા.ત્યારે સમગ્ર મામલે રચાયેલી તપાસ ટીમે શુક્રવારે મોડી રાત્રે...

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત (ISKCON Bridge Accident)માં ધનાઢ્ય પરિવારના નબીરાએ ફુલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવીને બ્રિજ પર થયેલા અગાઉના અકસ્માતમાં મદદ કરવા ઉભેલા પોલીસ કર્મીઓ સહિત 10 નિર્દોષ વ્યક્તિઓના જાન લીધા હતા.ત્યારે સમગ્ર મામલે રચાયેલી તપાસ ટીમે શુક્રવારે મોડી રાત્રે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર અકસ્માતની ઘટનાનું LIVE રિકન્ટ્રક્શન (LIVE reconstruction) કર્યું હતું. FSL ટીમ અને પોલીસ અધિકારીઓએ સમગ્ર ઘટના કેવી રીતે બની તેની ટેકિનકલ પાસા સહિતની માહિતીની તપાસ કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.