ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયો નરસંહાર
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ખૂબ જ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને તેઓ હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની માહિતી મળતાં...
12:07 PM Jul 20, 2023 IST
|
Hardik Shah
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ખૂબ જ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને તેઓ હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પુલ બંધ કરાવવાની સાથે તપાસમાં લાગી ગઈ હતી.
Next Article