Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયો નરસંહાર

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ખૂબ જ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને તેઓ હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની માહિતી મળતાં...
12:07 PM Jul 20, 2023 IST | Hardik Shah

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ખૂબ જ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને તેઓ હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પુલ બંધ કરાવવાની સાથે તપાસમાં લાગી ગઈ હતી.

Tags :
Ahmedabad NewsIskon BridgeIskon Bridge Accidentvery painful accident
Next Article