Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયો નરસંહાર

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ખૂબ જ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને તેઓ હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની માહિતી મળતાં...

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ખૂબ જ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને તેઓ હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પુલ બંધ કરાવવાની સાથે તપાસમાં લાગી ગઈ હતી.

Advertisement

Tags :
Advertisement

.