આ મંદિરમાં કાળા રંગના હનુમાનજી બિરાજે છે, પ્રેતાત્મા સાથે જોડાયેલો છે ઈતિહાસ
દુનિયાભરમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે. આ મંદિરો જુદી જુદી દંતકથાઓ સાથે જોડાયેલા છે. પરંતુ, પાલનપુરમાં આવેલું હનુમાનજીનું મંદિર અનોખુ છે. સામાન્ય રીતે હનુમાનજીની પ્રતિમાનો રંગ સિંદુરી એટલે કે કેસરી હોય છે. પરંતુ પાલનપુરના લક્ષ્મીનગરમાં આવેલા મંદિરમાં હનુમાનજીની પ્રતીમા કાળા...
10:01 PM Aug 04, 2023 IST
|
Hiren Dave
દુનિયાભરમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે. આ મંદિરો જુદી જુદી દંતકથાઓ સાથે જોડાયેલા છે. પરંતુ, પાલનપુરમાં આવેલું હનુમાનજીનું મંદિર અનોખુ છે. સામાન્ય રીતે હનુમાનજીની પ્રતિમાનો રંગ સિંદુરી એટલે કે કેસરી હોય છે. પરંતુ પાલનપુરના લક્ષ્મીનગરમાં આવેલા મંદિરમાં હનુમાનજીની પ્રતીમા કાળા રંગની છે.
Next Article