Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: 10 કિલો ચોકલેટમાંથી ભગવાન જગન્નાથજીનો રથ તૈયાર કરાયો

અમદાવાદમાં મંગળવારે સવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળવાની છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તો આતુર છે ત્યારે લોકો પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ભગવાનની ભક્તિ કરે છે ત્યારે અમદાવાદના શિલ્પાબેન ભટ્ટ દ્વારા ભગવાન જગન્નાથજીનો ચોકલેટનો રથ તૈયાર કરી પોતાની શ્રદ્ધા પ્રગટ કરી છે...
05:29 PM Jun 19, 2023 IST | Hiren Dave

અમદાવાદમાં મંગળવારે સવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળવાની છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તો આતુર છે ત્યારે લોકો પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ભગવાનની ભક્તિ કરે છે ત્યારે અમદાવાદના શિલ્પાબેન ભટ્ટ દ્વારા ભગવાન જગન્નાથજીનો ચોકલેટનો રથ તૈયાર કરી પોતાની શ્રદ્ધા પ્રગટ કરી છે તેઓ છેલ્લા 4 વર્ષથી ચોકલેટનો રથ બનાવે છે. 10 કિલો મિલ્ક ચોકલેટમાંથી દોઢ ફૂટ ઊંચો અને અઢી ફૂટ લંબાઈનો રથ તેમણે તૈયાર કર્યો છે.

Tags :
chariot-lordchocolateGujaratFirstJagannath
Next Article