Ahmedabad: 10 કિલો ચોકલેટમાંથી ભગવાન જગન્નાથજીનો રથ તૈયાર કરાયો
અમદાવાદમાં મંગળવારે સવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળવાની છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તો આતુર છે ત્યારે લોકો પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ભગવાનની ભક્તિ કરે છે ત્યારે અમદાવાદના શિલ્પાબેન ભટ્ટ દ્વારા ભગવાન જગન્નાથજીનો ચોકલેટનો રથ તૈયાર કરી પોતાની શ્રદ્ધા પ્રગટ કરી છે...
અમદાવાદમાં મંગળવારે સવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળવાની છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તો આતુર છે ત્યારે લોકો પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ભગવાનની ભક્તિ કરે છે ત્યારે અમદાવાદના શિલ્પાબેન ભટ્ટ દ્વારા ભગવાન જગન્નાથજીનો ચોકલેટનો રથ તૈયાર કરી પોતાની શ્રદ્ધા પ્રગટ કરી છે તેઓ છેલ્લા 4 વર્ષથી ચોકલેટનો રથ બનાવે છે. 10 કિલો મિલ્ક ચોકલેટમાંથી દોઢ ફૂટ ઊંચો અને અઢી ફૂટ લંબાઈનો રથ તેમણે તૈયાર કર્યો છે.
Advertisement