Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ayodhya Identity Card: અયોધ્યામાં રામ મંદિર પ્રવેશ માટે ખાસ ઓળખપત્ર તૈયાર

Ayodhya Identity Card: Ayodhya માં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રામનગરી Ayodhya ને અભેદ કિલ્લામાં રૂપાતંર કરી દેવામાં આવી છે. રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે Ayodhya માં રહેતા લોકોએ પણ શહેરમાં પ્રવેશ લેતી...
ayodhya identity card  અયોધ્યામાં રામ મંદિર પ્રવેશ માટે ખાસ ઓળખપત્ર તૈયાર
Advertisement

Ayodhya Identity Card: Ayodhya માં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રામનગરી Ayodhya ને અભેદ કિલ્લામાં રૂપાતંર કરી દેવામાં આવી છે. રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે Ayodhya માં રહેતા લોકોએ પણ શહેરમાં પ્રવેશ લેતી વખતે પોતાનું ઓળખ પત્ર (Ayodhya Identity Card) બતાવવું પડશે. એટલું જ નહીં મંદિરની સુરક્ષા માટે ત્રણ સ્તરના સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યા છે.

Advertisement

સ્થાનિક લોકોને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે

Ayodhya માં 22 જાન્યુઆરીએ હજારો લોકો આવવાની શક્યતા છે. આ રામ ભક્તોમાં VIP લોકો પણ પધારવાના છે. UP Police સહિતની કેન્દ્રીય એજન્સીઓ સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે એલર્ટ પર છે. આ સાથે સ્થાનિક લોકોને ઓળખ કાર્ડ પણ આપવામાં આવ્યા છે.

Advertisement

20 જાન્યુઆરીથી Ayodhya ની સરહદ સીલ કરી દેવામાં આવી છે. તે સહિત બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. ટ્રાફિકને ધ્યાનમાં રાખીને 19 જાન્યુઆરી રાતથી Traffic Diversion લાગુ કરવામાં આવ્યું છે. અમેઠી, સુલતાનપુર, ગોંડા, લખનૌ, બસ્તીથી Ayodhya તરફ આવતી ટ્રેનોને અલગ-અલગ રૂટ દ્વારા તેમના ગંતવ્ય સ્થાને મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે.

CCTV અને AI દ્વારા ખૂણે-ખૂણે બાજ નજર

મંદિરની સુરક્ષા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને PAC ને તૈનાત કરવામાં આવ્યા છે. યુપી પોલીસે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધારાના સૈનિકો તૈનાત કર્યા છે. આ સિવાય AI, CCTV અને Drone દ્વારા શહેર પર નજર રાખવામાં આવી રહી છે.

સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) પણ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ છે. UP Police અને PAC ના 1400 જવાનોને મંદિરની બહાર Red Zone માં તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો: Ayodhya Fake Sweet: સરકારે Amazon ને રામ મંદિરના પ્રસાદને લઈને આપી ચેતવણી

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

PM Modi foreign trip : ત્રણ વર્ષમાં કેટલી વાર વિદેશ પ્રવાસે ગયા PM મોદી, કેટલો ખર્ચ થયો ? જાણો વિગતે

featured-img
ગાંધીનગર

Gujarat : રાજ્યમાં જંત્રીનો વધારો આંશિક રીતે થવાની ચર્ચા!, જાણો ક્યારથી લાગૂ થઇ શકે છે નવા જંત્રીદર

featured-img
વાયરલ & સોશિયલ

World’s Most Expensive Dog : બેંગ્લોરના વ્યક્તિએ રૂ. 50 કરોડમાં ખરીદ્યો દુનિયાનો સૌથી મોંઘો Wolfdog

featured-img
આંતરરાષ્ટ્રીય

તમારી મરજીથી અમેરિકા છોડી દો નહીંતર...' , ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે ટ્રમ્પની વધુ એક મોટી કાર્યવાહી

featured-img
Top News

Rajasthan University : હવે કુલપતિને કુલગુરુ કહેવામાં આવશે, ભાજપના નેતાઓએ 'પતિ' શબ્દ સામે ઉઠાવ્યો હતો વાંધો

featured-img
આંતરરાષ્ટ્રીય

Afghanistan માં ભૂકંપના જોરદાર આંચકા, તીવ્રતા 4.9, લોકો ઘર છોડીને ભાગ્યા

×

Live Tv

Trending News

.

×