Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal Controversy : મને ઉશ્કેરવા ગયા, પણ ગોંડલની જનતા ઉશ્કેરાઈ ગઈ - જયરાજ સિંહ

ગોંડલ વિવાદ (Gondal Controversy) માં જયરાજ સિંહ જાડેજા (Jayraj Sinh Jadeja) નું નિવેદન સામે આવ્યું છે. Jayraj Sinh Jadeja એ જણાવ્યું છે કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. વાંચો વિગતવાર.
gondal controversy   મને ઉશ્કેરવા ગયા  પણ ગોંડલની જનતા ઉશ્કેરાઈ ગઈ   જયરાજ સિંહ
Advertisement
  • Gondal Controversy માં જયરાજ સિંહ જાડેજાના આકરા વાકપ્રહાર
  • ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે - જયરાજ સિંહ
  • ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે - જયરાજ સિંહ
  • અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે - જયરાજ સિંહ

Gondal Controversy : ગુજરાતમાં અત્યારે ગોંડલ વિવાદ (Gondal Controversy) માં નવો ફણગો ફુટ્યો છે. જયરાજ સિંહ જાડેજા (Jayraj Sinh Jadeja)એ આ સમગ્ર વિવાદ મુદ્દે નિવેદન આપ્યા છે. તેમણે કહ્યું છે કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. થોડો સમય પહેલા જ અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) એ ગોંડલમાં પ્રવેશ કર્યો છે. જય સરદારના નારા સાથે અલ્પેશનું સ્વાગત થયુ છે. રાજુ સખીયા તેમજ પાટીદાર યુવકોએ સ્વાગત કર્યું છે. તેમજ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે વિરોધનું લોકશાહીમાં સ્વાગત છે. ગોંડલમાં દર્શન કરવા માટે આવ્યા છીએ. ગોંડલમાં તમામ લોકો ભયમાં રહે છે.

Jayraj Sinh Jadeja ના આકરા વાકપ્રહાર

ગોંડલ વિવાદમાં જયરાજ સિંહે Alpesh Kathiria સમૂહ પર આકરા વાકપ્રહાર કર્યા છે. જયરાજ સિંહ જાડેજાએ કહ્યું કે, Gondal ભયમાં છે તે નિવેદન 500 કિમી દૂર બેસીને કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, Gondal ને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે. અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. ગણેશ ગોંડલ અમે નામ નથી આપ્યું ગોંડલની જનતાએ નામ આપ્યું છે.

Advertisement

આ પણ વાંચોઃ  Gondal ખરેખર મિર્ઝાપુર છે તે સાબિત થયુ, કાફલા પર હુમલો કરાયો : અલ્પેશ કથીરિયા

Advertisement

Jayraj Sinh Jadeja નો પડકાર

Jayraj Sinh Jadeja એ ગોંડલ વિવાદમાં Alpesh Kathiria ને પડકાર કર્યો છે. તેમણે કહ્યું કે, જે લોકો અહીં રહેતા નથી તેઓ અહીં વિરોધ કરવા આવી જાય છે. જયરાજ સિંહ જાડેજાએ જણાવ્યું કે, આગામી દિવસોમાં નગરપાલિકા, માર્કેટિંગ યાર્ડ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. તેમાં તમે અણવર બનીને નહિ વરરાજા બનીને આવજો.

મને ઉશ્કેરવા ગયા, પણ ગોંડલની જનતા ઉશ્કેરાઈ ગઈ : Jayraj Sinh

Jayraj Sinh એ જણાવ્યું છે કે, બેનર તોડીને અમારા માણસોને ઉશ્કેરવામાં આવ્યા છે. આ Gondal ની જનતાનો આક્રોશ છે. ગોંડલનું શાંત વાતાવરણ આ લોકો બગાડી રહ્યા છે. હું હાઈકમાન્ડને ફરિયાદ કરીશ, કાર્યવાહી થશે. પ્રજાનો આક્રોશ જોઈને ભાગી જ જવું પડે. આ લોકો મને ઉશ્કેરવા ગયા પરંતુ ગોંડલની જનતા ઉશ્કેરાઈ ગઈ.

આ પણ વાંચોઃ Gondal : ગણેશની ચેલેન્જ અને ગબ્બર ગોંડલમાં, માતાનાં ધાવણ મુદ્દે વાતાવરણ ગરમાયુ

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Gir Somnath : તાલાલા, વેરાવળ સહિતનાં પથંકમાં ધરા ધ્રુજી, લોકોમાં ફફડાટ!

featured-img
ક્રાઈમ

Ahmedabad : રામોલમાં લાખોની કિંમતનાં MD ડ્રગ્સ સાથે મહિલા બાઉન્સર-રિક્ષાચાલકની ધરપકડ

featured-img
Top News

તમિલનાડુના લોકો રાજ્યમાંથી DMK સરકારને ઉખેડી નાખશેઃ અમિતભાઈ શાહ

featured-img
Top News

Morbi : 7 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતો મેરુપરનો યુવાન અચાનક ગુમ થયો, શંકાસ્પદ હાલતમાં મળી લાશ!

featured-img
અમદાવાદ

Ahmedabad : ચોમાસામાં લોકોને તકલીફ ન પડે તે માટે AMC એ કંટ્રોલ રૂમ શરૂ કર્યા

featured-img
બિઝનેસ

BSNL નું ઓપરેશન સિંદૂર ને સલામ! રિચાર્જ કરો અને સેનાને ટેકો આપો, કેશબેક અને લાંબી વેલિડિટી સાથે

Trending News

.

×