Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CM Arvind Kejriwal Guarantee: દિલ્હીના મુખ્યમંત્રીએ દેશવાસીઓને આપ્યા અમૂલ્ય 10 વચનો

CM Arvind Kejriwal Guarantee: દિલ્હીના મુખ્યમંત્રી (Delhi Cheif Minister) અને આમ આદમી પાર્ટી (AAP) ના દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ને સુપ્રીમ કોર્ટે 1 જુન સુધી વચગાળાના જામીન આપ્યા છે. જોકે તેમણે 2 જુનના રોજ સામેથી સુપ્રીમ કોર્ટ...
05:59 PM May 12, 2024 IST | Aviraj Bagda
CM Arvind Kejriwal Guarantee

CM Arvind Kejriwal Guarantee: દિલ્હીના મુખ્યમંત્રી (Delhi Cheif Minister) અને આમ આદમી પાર્ટી (AAP) ના દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ને સુપ્રીમ કોર્ટે 1 જુન સુધી વચગાળાના જામીન આપ્યા છે. જોકે તેમણે 2 જુનના રોજ સામેથી સુપ્રીમ કોર્ટ (Supreme Court) ની સામે દિલ્હી (Delhi) કથિત દારૂ કૌભાંડમાં રજૂ થવું પડશે. ત્યારે તેમણે બહાર આવતાની સાથે જ ભાજપ સરકાર સામે હુંકાર કરવાનું શરુ કરી દીધુ છે. તો તેમણે તાજેતરમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.

તો આ પત્રકાર પરિષદમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) માટે 10 ગેરંટીઓ રજૂ કરી છે. તે ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું કે, સંકલ્પ પત્ર બહાર પાડવામાં થોડો વિલંબ થયો, પરંતુ હજુ ઘણા લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ના તબક્કાઓ બાકી છે. તે ઉપરાંત હું એપ ખાતરી આપું છું કે, INDIA Alliance ની સરકાર બન્યા પછી આ તમામ 10 ગેરંટીઓને પૂર્ણ કરીશ. આ ગેરંટી ભારતનું વિઝન છે. તેમણે કહ્યું કે આજકાલ દેશમાં મોદીની ઉઠાંતરીની ચર્ચા ચાલી રહી છે. દેશે નક્કી કરવું જોઈએ કે કોની ગેરંટી પર વિશ્વાસ કરવો, મોદી કે કેજરીવાલ.

વડાપ્રધાન મોદીએ એક પણ બાંયધરી પૂરી કરી નથી

કેજરીવાલે કહ્યું કે પીએમ મોદીએ દર વર્ષે 15 લાખ રૂપિયા, 2 કરોડ નોકરીઓ, સ્વામીનાથન રિપોર્ટનો અમલ, 2022 માં ખેડૂતોની આવક બમણી કરવા, 2022માં 24 કલાક વીજળી, 15 ઓગસ્ટ 2022 સુધીમાં સાબરમતી અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન, 100 સ્માર્ટ કારનું વચન આપ્યું છે. શહેરને બાંયધરી આપી, પરંતુ એકપણ બાંયધરી પુરી કરી ન હતી.

આ પણ વાંચો: PM મોદીએ બંગાળમાં પાંચ ગેરંટી આપી, મમતા બેનર્જી અને વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર…

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) આપી 10 ખાસ ગેરંટીઓ

આ પણ વાંચો: Rahul Gandhi ની ચેલેન્જ પર Smriti Irani નો વળતો પ્રહાર, કહ્યું- તમારા માટે તો અમારા આ પ્રવક્તા જ કાફી છે…

Tags :
Arvind KejriwalBJPCM Arvind Kejriwal GuaranteeCongressDelhiDelhi CMGuaranteeINDIA alliancepm modi
Next Article