Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહિલાએ મિત્ર સાથે જંગલમાં શારીરિક સુખ માળ્યું, પછી થયું કંઈક આવું....

17 સપ્ટેમ્બરના રોજ રાજેન્દ્ર રામ મહિલાના ઘરે આવ્યો હતો મહિલા અને આરોપી રાજેન્દ્ર રામે શરીરસુખ માળ્યું હતું મહિલાનો મૃતદેહ 30 ફૂટ ઊંડી ખાઈ નીચેથી મળી આવ્યો હતો Chhattisgarh Jashpur Woman Went To Jungle : ગત દિવસોમાં છત્તીસગઢમાં આવેલી એક...
મહિલાએ મિત્ર સાથે જંગલમાં શારીરિક સુખ માળ્યું  પછી થયું કંઈક આવું
  • 17 સપ્ટેમ્બરના રોજ રાજેન્દ્ર રામ મહિલાના ઘરે આવ્યો હતો
  • મહિલા અને આરોપી રાજેન્દ્ર રામે શરીરસુખ માળ્યું હતું
  • મહિલાનો મૃતદેહ 30 ફૂટ ઊંડી ખાઈ નીચેથી મળી આવ્યો હતો

Chhattisgarh Jashpur Woman Went To Jungle : ગત દિવસોમાં છત્તીસગઢમાં આવેલી એક ખીણમાંથી મહિલાની લાશ મળી આવી હતી. ત્યારે આજરોજ આ મહિલાની લાશનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. તે ઉપરાંત પોલીસે બે આરપીઓની પણ ધરપકડ કરી છે. તો આ બંને આરોપીઓ પૈકી એક આરોપીએ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તો 17 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે એક કચરામાંથી આ મહિલાની લાશ મળી આવી હતી.

Advertisement

17 સપ્ટેમ્બરના રોજ રાજેન્દ્ર રામ મહિલાના ઘરે આવ્યો હતો

છત્તીસગઢના જસપુરમાં આવેલા સિટી કોતવાલી વિસ્તારમાંથી રાત્રીના સમયે એક મહિલાની લાશ મળી આવી હતી. ત્યારે પોલીસે બે શંકાસ્પદ આરોપીઓને પકડી પાડ્યા હતાં. તેના અંતર્ગત રાજેન્દ્ર મિંજ અને સંજય ભગતની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કબૂલ્યું હતું કે, તેઓએ આ મહિલાની હત્યા કરી છે. તે ઉપરાંત આ મહિલા સાથે રાજેન્દ્ર રામ મિંજ પહેલાથી પરિચિત હતો. તે ઉપરાંત રાજેન્દ્ર રામ મહિલાના ઘરે પણ આવતો જતો હતો. ત્યારે 17 સપ્ટેમ્બરના રોજ રાજેન્દ્ર રામ પોતાના મામાના ઘરે જશપુર આવ્યો હતો. ત્યારબાદ તેઓ આ મહિલાના ઘરે ગયા હતાં.

આ પણ વાંચો: Wage Rate : ખુશખબરી! કેન્દ્ર સરકરે લઘુત્તમ વેતનમાં વધારો કર્યો, જાણો હવે કેટલો મળશે લઘુત્તમ પગાર...

Advertisement

મહિલા અને આરોપી રાજેન્દ્ર રામે શરીરસુખ માળ્યું હતું

ત્યારબાદ મહિલા આ લોકોને કહ્યું હતું કે, તેણી ગણેશ વિસર્જન માટે જઈ રહી છે. તમે ભોજન તૈયાર કરીને રાખજો. એટલું કહીને તેણી જતી રહી હતી. તે બાદ રાજેન્દ્ર રામ અને સંજ્ય ભગત દારૂની મહેફીલ માળી રહ્યા હતાં. ત્યારે આશરે 9 વાગ્યાની આસપાસ મહિલા પોતાના ધરે પરત ફરી હતી. ત્યારે ભોજન કરીને ત્રણેય લોકો ગામ ભાભરી માટે નીકળ્યા હતાં. ત્યારે આ મહિલા અને આરોપી રાજેન્દ્ર રામે શરીરસુખ માળ્યું હતું. ત્યારે મહિલા રાજેન્દ્ર પાસે 4000 રૂપિયા માગ્યા હતાં. ત્યારે તેને દુષ્કર્મના કેસની ધમકી આપી હતી. ત્યારબાદ મહિલા અને રાજેન્દ્ર વચ્ચે ઉગ્રબોલાચાલી શરું થઈ ગઈ હતી.

Advertisement

મહિલાનો મૃતદેહ 30 ફૂટ ઊંડી ખાઈ નીચેથી મળી આવ્યો હતો

ત્યારે રાજેન્દ્ર અને સંજ્યે મળીને આ મહિલાની હત્યા કરી હતી. અને મહિલાના મૃતદેહને નાળામાં નાખી દીધો હતો. તો જશપુરના એસપી શશિમોહન સિંહે જણાવ્યું કે, 18 સપ્ટેમ્બરે ભાભરીના જંગલમાં મહિલાનો મૃતદેહ 30 ફૂટ ઊંડી ખાઈ નીચેથી મળી આવ્યો હતો. પોલીસે મહિલાની ઓળખ કરી હતી. પોલીસ ટીમે રાજેન્દ્ર મિંજ અને સંજય ભગતની શંકાના આધારે ધરપકડ કરી હતી. બંનેએ પૂછપરછ દરમિયાન ગુનો કબૂલી લીધો હતો.

આ પણ વાંચો: Mumbai : હાજી અલી દરગાહમાં બોમ્બ છે! ધમકીભર્યો ફોન આવતાં ખળભળાટ મચ્યો, જાણો પોલીસે શું કહ્યું...

Tags :
Advertisement

.