Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખેડૂતોની માંગને અમુક અંશે સ્વીકાર કાઢવામાં આવી છે: Anurag Thakur

Anurag Thakur: તાજેતરમાં દેશના ખૂણે ખૂણે માત્ર એક અવાજ સંભળાઈ રહ્યો છે, એ છે દિલ્હી ચલો (Delhi Chalo). આ અવાજને બુલંદ ખેડૂતો (Farmers Protest) દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા તેમની માંગ સાથે કેન્દ્ર સરકાર વિરુદ્ધ ફરી વિરોધ પ્રદર્શન (Farmers...
ખેડૂતોની માંગને અમુક અંશે સ્વીકાર કાઢવામાં આવી છે  anurag thakur
Advertisement

Anurag Thakur: તાજેતરમાં દેશના ખૂણે ખૂણે માત્ર એક અવાજ સંભળાઈ રહ્યો છે, એ છે દિલ્હી ચલો (Delhi Chalo). આ અવાજને બુલંદ ખેડૂતો (Farmers Protest) દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા તેમની માંગ સાથે કેન્દ્ર સરકાર વિરુદ્ધ ફરી વિરોધ પ્રદર્શન (Farmers Protest) જાહેર કરવામમાં આવ્યું છે.

  • ખેડૂત આંદોલન પર કેન્દ્રીય મંત્રીનું નિવેદન
  • અમુક માંગણીઓ ખેડૂતોની સ્વીકારી પણ લીધી
  • ખેડૂતોની માંગની યાદી પર ચર્ચા થશે

ખેડૂત આંદોલન પર કેન્દ્રીય મંત્રીનું નિવેદન

Advertisement

ત્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Central Minister Anurag Thakur) વિરોધ કરી રહેલા ખેડૂતોને (Farmers Protest) તેમની માંગણીઓ અંગે સરકાર સાથે ફરી વાતચીતમાં સામેલ થવા વિનંતી કરી હતી. કેન્દ્રીય મંત્રી (Central Minister Anurag Thakur) એ કહ્યું કે કોઈપણ પ્રકારની હિંસા કે મુકાબલો તેમની સમસ્યાઓનો ઉકેલ નથી.

Advertisement

અમુક માંગણીઓ ખેડૂતોની સ્વીકારી પણ લીધી

પત્રકારો સાથે વાત કરતા અનુરાગ ઠાકુરે (Central Minister Anurag Thakur) કહ્યું કે સરકારે મોટી સંખ્યામાં નવી દિલ્હી તરફ (Delhi Chalo) કૂચ કરી રહેલા ખેડૂત સંગઠનો (Farmers Protest) ની કેટલીક માંગણીઓ સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે World Trade Organization માંથી ભારતનું બહાર નીકળવું અને મુક્ત વેપાર કરારો રદ કરવા જેવા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચાની જરૂર પડશે.

ખેડૂતોની માંગની યાદી પર ચર્ચા થશે

અનુરાગે કહ્યું કે જો તમે ભારતને WTO માંથી બહાર નીકળવાની માંગ કરો છો, FTA રદ કરવામાં આવે, Smart Meater ને નકારી કાઢવામાં આવે અને ખેડૂતોને વીજળી કાયદામાંથી મુક્તિ આપવામાં આવે તો શું કેન્દ્રએ અન્ય હિતધારકો અને રાજ્ય સરકારો સાથે વાત ન કરવી જોઈએ? તેમણે કહ્યું કે સરકારે 12 ફેબ્રુઆરીએ ખેડૂત સંગઠનો સાથેની વાતચીત દરમિયાન સમિતિની રચનાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ પણ વાંચો: Minister Arjun Munda: ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા આંદોલન “દિલ્હી ચલો” પર કેન્દ્રીય કૃષિ મંત્રીનું નિવેદન

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

Iran-Israel War : ઈરાને અમેરિકન બેઝ પર કરેલા હુમલા મુદ્દે વૈશ્વિક દેશોની પ્રતિક્રિયા

featured-img
Top News

No Fuel For Old Vehicles: 1 જુલાઈથી આ વાહનોને પેટ્રોલ-ડીઝલ નહીં મળે, નો-ફ્યુઅલ નીતિ લાગુ થાય તે પહેલા હોબાળો

featured-img
સ્પોર્ટ્સ

IND vs ENG 1st Test : ધોની-ગિલક્રિસ્ટ જેવા વિકેટકીપર બેટ્સમેન જેે ન કરી શક્યા તે ઋષભ પંતે કરી બતાવ્યું

featured-img
સુરત

Rain in Surat: સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, ફાયર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયુ

featured-img
રાષ્ટ્રીય

PM Modi શ્રી નારાયણ ગુરુ- મહાત્મા ગાંધી સંવાદ શતાબ્દી સમારોહનું કરશે ઉદ્ઘાટન

featured-img
અમદાવાદ

Rathyatra 2025 : ભગવાન જગન્નાથની 148 રથયાત્રાના સમગ્ર રુટ પર અમદાવાદ પોલીસ કરશે ફાયનલ રિહર્સલ

×

Live Tv

Trending News

.

×