Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat :ધૂળેટીના દિવસે ઇમરજન્સીના અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા

ધૂળેટીના દિવસે ઇમરજન્સીના અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા આજના દિવસના 3485 ઇમરજન્સી કેસો 108 માં નોંધાયા મુખ્યત્વે માર્ગ અકસ્માતના 715 કેસ નોંધાયા હુમલામાં 360 અને પડી જવાના 209 કેસો નોંધાયા Gujarat: હોળી અને ધુળેટીના (Dhuleti)તહેવારો ઉત્સાહ અને ઉલ્લાસ સાથે...
gujarat  ધૂળેટીના દિવસે ઇમરજન્સીના અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા
Advertisement
  • ધૂળેટીના દિવસે ઇમરજન્સીના અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા
  • આજના દિવસના 3485 ઇમરજન્સી કેસો 108 માં નોંધાયા
  • મુખ્યત્વે માર્ગ અકસ્માતના 715 કેસ નોંધાયા
  • હુમલામાં 360 અને પડી જવાના 209 કેસો નોંધાયા

Gujarat: હોળી અને ધુળેટીના (Dhuleti)તહેવારો ઉત્સાહ અને ઉલ્લાસ સાથે અણબનાવ બનતા હોય છે, હોળી અને ધુળેટીના તહેવારોને(Holi festival) લઇ પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ સજ્જ છે. ત્યારે ધૂળેટીના દિવસે ઇમરજન્સીના અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા છે. જેમાં અકસ્માત (accidents)અને મારામારી(Fight)ની અઢળક ઘટના બની છે.

અમદાવાદ સૌથી વધુ 95 અકસ્માતની ઘટના

મળતી માહિતી મુજબ,ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસમાં((emergency cases)) સતત વધારો થયો છે. ધૂળેટીના દિવસે ઇમરજન્સીના સાંજે 6 વાગ્યા સુધીમાં 3485 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ રોડ અકસ્માતના 715 બનાવો બન્યા છે. તો બીજી તરફ ધુળેટીના પર્વ દરમ્યાન મારામારીના 360 બનાવો બન્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 95 અકસ્માતની ઘટના બની છે. અમદાવાદ બાદ સુરતમાં 93 બનાવો અકસ્માતના સામે આવ્યા છે. વડોદરામાં 51 અને રાજકોટમાં 34 અકસ્માતના બનાવો બન્યા છે.

Advertisement

ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસ નોંધાયા

  • સાંજે 6 વાગ્યા સુધીમાં 3485 કેસ નોંધાયા
  • સૌથી વધુ રોડ અકસ્માતના 715 બનાવો બન્યા
  • ધુળેટીના પર્વ દરમ્યાન મારામારીના 360 બનાવો
  • સૌથી વધુ 95 અકસ્માત અમદાવાદ શહેરમાં
  • અમદાવાદ બાદ સુરતમાં 93 બનાવો અકસ્માત
  • વડોદરામાં 51 અને રાજકોટમાં 34 અકસ્માત

હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં વધારો

108 ઈમરજન્સી સેવાના ડેટા અનુસાર હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં વધારો થયો છે. ધુળેટીના દિવસે કુલ 3485 ઈમરજન્સીના બનાવો નોંધાયા છે. ઈમરજન્સીના બનાવોમાં સૌથી વધુ રોડ અકસ્માતના 715 બનાવો, જ્યારે મારામારીના 360 બનાવો બન્યા છે. ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસમાં સતત વધારો ચિંતાજનક છે. ખાસ કરીને રોડ અકસ્માતો અને શારીરિક હુમલાના કેસોમાં વધારો થવાથી તંત્રની ચિંતા પણ વધી છે. જો અકસ્માતના કેસોની વાત કરવામાં આવે તો સૌથી વધુ 95 અકસ્માત અમદાવાદ શહેરમાં નોંધાયા, સુરતમાં 93 બનાવો અકસ્માતના કેસ નોંધાયા, વડોદરામાં 51 અને રાજકોટમાં 34 અકસ્માતના બનાવો નોંધાયા છે.

Advertisement

Tags :
Advertisement

Trending News

.

×