Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Municipal ની Clerk ની Exam ગેરરીતિની ભીતિ, યુવરાજસિંહએ પરીક્ષા રદ કરવા કરી માંગ

Ahmedabad: સરખેજની કુવૈસ શાળામાં AMC ની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરનીતિ મામલો સામે આવ્યું છે. નોંધનીય છે કે, AMC દ્વારા જુનિયર ક્લાર્કની 718 જેટલી જગ્યા પર પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ahmedabad municipal ની clerk ની exam ગેરરીતિની ભીતિ   યુવરાજસિંહએ પરીક્ષા રદ કરવા કરી માંગ
Advertisement
  1. અમદાવાદમાં AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં હોબાળો
  2. પ્રશ્નપત્ર અને જવાબવહીના સિરીઝ નંબર અલગ અલગ: યુવરાજ સિંહ
  3. વિદ્યાર્થીને 12:30ના બદલે 1 વાગે પેપર આપવામાં આવ્યું: યુવરાજ સિંહ

Ahmedabad: સરકારી નોકરી માટે અત્યારે લાખો વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આજે એએમસીની જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી જેમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો સામે આવી છે. સરખેજની કુવૈસ શાળામાં AMC ની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરનીતિ મામલો સામે આવ્યું છે. નોંધનીય છે કે, AMC દ્વારા જુનિયર ક્લાર્કની 718 જેટલી જગ્યા પર પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: શહેરમાંથી વધુ એક મહાઠગ ઝડપાયો, નકલી IAS બની છેતરપિંડી કરતો હતો મેહુલ શાહ

Advertisement

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા પરીક્ષા રદ કરવાની માંગણી કરાઈ

નોંધનીય છે કે, અમદાવાદ અને ગાંધીનગર ખાતે આ પરીક્ષા લેવાઈ રહી છે. અંદાજિત 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં હતા.પરંતુ પરીક્ષામાં ગેરરીતિની ભીતિ સર્જાતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી છે. આ સાથે શાળા સંચાલક દ્વારા ધમકી આપી પરીક્ષા લખવાની જણાવ્યા હોવાનો યુવરાજ સિંહને આક્ષેપ લગાવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: દોરીથી મોતની વધુ એક ઘટના સામે આવી, ઘટના CCTV માં થઈ કેદ

12:30 શરૂ થવાના બદલે 1 વાગે પેપર આપવામાં આવ્યું

આ પરીક્ષામાં પ્રશ્નપત્ર અને જવાબવહી સિરીઝ નંબર અલગ અલગ હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે, પેપરમાં 12:30 શરૂ થવાના બદલે 1 વાગે આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પેપરમાં ગેરરીતિ થઈ હોવાની ભીતિને લઈને 10 બ્લોકમાંથી 8 બ્લોક વિદ્યાર્થીએ હોબાળો મચાવ્યો હતો. 2 બ્લોકના વિદ્યાર્થી પોતાના પરીક્ષા ખંડમાં પેપર લખી રહ્યા હતા. આ મામલે અત્યારે અત્યારે પેપર રદ કરવાની માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Patan: 10 પાસ શખ્સે શરૂ કરી હોસ્પિટલ, દત્તક બાળક વેચી દેવાની પણ ફરિયાદ નોંધાઈ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Raja Raghuvanshi murder Case : લગ્ન પછી પણ સોનમ અને રાજા વચ્ચે નહોતો કોઈ સંબંધ!

featured-img
ભાવનગર

Morari Bapu Wife Passed Away : રાજ્યના પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના ધર્મપત્નીનું નિધન

featured-img
ગુજરાત

અંબાજી મંદિરમાં જેઠ સુદ પુનમે કેરીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો

featured-img
બિઝનેસ

Indian Railway: તમારી ટ્રેન ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં? હવે તમને 4 કલાક નહીં, 24 કલાક પહેલા ખબર પડશે

featured-img
રાષ્ટ્રીય

Pew Research Center : વિશ્વભરમાં મુસ્લિમ વસ્તીમાં ઝડપી વધારો, ભારતમાં હિન્દુ વસ્તી ઘટી!

featured-img
Top News

Jagannath Jalyatra: ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ, 108 કળશથી કરાશે ભવ્ય જળાભિષેક

Trending News

.

×