Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat Shrimp farming: સુરતમાં ઝીંગા પકવતા ખેડૂતો પર આવી આફત, તૈયાર પાક ગયો બાતલ

Surat Shrimp farming: સુરતમાં ઘણા એવા ખેડૂતો છે જે ઝીંગાની ખેતી કરી રહ્યા છે. નોંધનીય છે કે, ઝીંગા પકવીને સારી એવી આવક પણ મેળવતા હોય છે પરંતુ અત્યારે આ ખેડૂતો માટે નુકસાનનું સંકટ તોળાઈ રહ્યું છે. સુરતમાં ઝીંગાના પકવતા ખેડૂતોને...
surat shrimp farming  સુરતમાં ઝીંગા પકવતા ખેડૂતો પર આવી આફત  તૈયાર પાક ગયો બાતલ
Advertisement

Surat Shrimp farming: સુરતમાં ઘણા એવા ખેડૂતો છે જે ઝીંગાની ખેતી કરી રહ્યા છે. નોંધનીય છે કે, ઝીંગા પકવીને સારી એવી આવક પણ મેળવતા હોય છે પરંતુ અત્યારે આ ખેડૂતો માટે નુકસાનનું સંકટ તોળાઈ રહ્યું છે. સુરતમાં ઝીંગાના પકવતા ખેડૂતોને આ વખતે મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વ્હાઈટ સ્પોટ નામનો રોગ આવતા ઝીંગાના મોત થઈ રહ્યા છે. જો કે, ઝીંગાના આ રીતે મોત થઈ જાય તો ભારે નુકસાન થશે તેમાં કોઈ શંકા નથી. કારણ કે, ઝીંગા પકવતા તળાવમાં બીજું કઈ શઈ ના શકે, જેથી નુકસાન થશે તેવું ખેડૂતો જણાવી રહ્યાં છે.

ઝીંગાનો પાક તૈયાર થયા બાદ વ્હાઈટ સ્પોટ નામનો રોગ આવ્યો

ખેડૂતોએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, ઝીંગાનો પાક તૈયાર થયા બાદ વ્હાઈટ સ્પોટ નામનો રોગ આવ્યો છે. તેનો મતલબ ઝીંગાનો તૈયાર પાક નાશ પામ્યો છે. નોંધનીય છે કે, સુરતના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારોમાં ઝીંગાની ખેતી કરવામાં આવે છે. અહીં 1000થી વધુ તળાવોમાં ઝીંગાની ખેતી કરાઇ છે. પરંતુ અત્યારે વ્હાઈટ સ્પોટ નામના રોગથી ઝીંગાના મોત થતાં ખેડૂતોને નુકસાન થવાનું છે.

Advertisement

ઝીંગામાં રોગ આવતા ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ

નોંધનીય છે કે, ઝીંગામાં રોગ આવતા ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ છે. મહત્વની વાત તો એ છે કે, પાક તૈયાર થઈ ગયા બાદ આ રોગ આવ્યો છે. જેથી તેમાં કોઈ ઉપાય પણ થઈ શકે તેમ નથી. અહીં ખેડૂતોનું આવકનું એક માત્ર સાધન ઝીંગાની ખેતી છે, તેમાં પણ અત્યારે તૈયાર પાક મરી જવા પામ્યો છે. જેથી ખેડૂતોને અત્યારે રોવા વારો છે. નોંધનીય છે કે, આવા ઝીંગાની કોઈ ખરીદી પણ કરવાનું નથી. કારણ કે, તેમાં પહેલાથી રોગ છે અને તેને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. પરંતુ ખેડૂતો માટે અત્યારે સ્થિતિ કપરી છે.

Advertisement

આ પણ વાંચો: Fake Office Scandal: ગુજરાતમાં નકલી કચેરી કાંડ યથાવત! મોડાસામાં ચાલતી હતી નકલી સિંચાઈ વિભાગની ઓફિસ

આ પણ વાંચો: Valsad: હલકી ગુણવત્તાના મટીરીયલે ખોલી ભ્રષ્ટાચારની પોલ! પૈસા ક્યા ચાઉં થયા? લોકોએ માંગ્યો જવાબ

આ પણ વાંચો: Dahod: સાસરે પહોંચે તે પહેલા જ નવવધૂને પ્રેમી ઉઠાવી ગયો, વરરાજા દોડ્યો પોલીસ સ્ટેશન

Tags :
Advertisement

Related News

featured-img
રાજકોટ

Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં 148 તાલુકામાં મેઘમહેર, જાણો કયા કેટલો પડ્યો વરસાદ

featured-img
Top News

VADODARA : ભીમનાથ મહાદેવ મંદિર પરિસરની કુટિરમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

featured-img
Top News

VADODARA : પ્લેન ક્રેશમાં હતભાગી વધુ એક મહિલા મુસાફરનો મૃતદેહ ઘરે પહોંચ્યો

featured-img
રાજકોટ

Rajkot : એક જ દિવસમાં સિંગતેલના ભાવમાં રુ.20નો વધારો, છેલ્લા 5 દિવસમાં કુલ 80 રુપિયા વધ્યા

featured-img
Top News

Ahmedabad Air India Plane Crash : એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો વાયરલ વીડિયો બનાવનાર આર્યને કહ્યું, 'હું ક્યારેય વિમાનમાં નહીં બેસું...'

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : 'હું 2 દિવસથી માનસિક પરેશાન હતો, શું કહ્યું તે મને ખબર જ ન રહી', ડો. અનિલ પવારની સ્પષ્ટતા

×

Live Tv

Trending News

.

×