Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surendranagar : પૂરપાટ આવતા ટ્રકચાલકે બાઇકને અડફેટે લીધું, 3 આશાસ્પદ યુવકોનાં મોત

સુરેન્દ્રનગરનાં (Surendranagar) લખતર-વિરમગામ હાઇવે પર ગોઝારા અકસ્માતની ઘટના બની છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં 3 યુવકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી છે. પ્રાથમિક માહિતી મુજબ, વિઠ્ઠલગઢ (Vitthalgarh) ગામનાં પાટિયા પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક...
surendranagar   પૂરપાટ આવતા ટ્રકચાલકે બાઇકને અડફેટે લીધું  3 આશાસ્પદ યુવકોનાં મોત
Advertisement

સુરેન્દ્રનગરનાં (Surendranagar) લખતર-વિરમગામ હાઇવે પર ગોઝારા અકસ્માતની ઘટના બની છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં 3 યુવકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી છે. પ્રાથમિક માહિતી મુજબ, વિઠ્ઠલગઢ (Vitthalgarh) ગામનાં પાટિયા પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક પર સવાર 3 યુવકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ મામલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રકે બાઈકને ટક્કર મારતા 3 યુવકોના મોત

Advertisement

ટ્રકચાલકે બાઇકસવાર યુવકોને અડફેટે લીધા

સુરેન્દ્રનગરનાં (Surendranagar) લખતર-વિરમગામ હાઇવે (Lakhtar-Viramgam highway) પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, વિઠ્ઠલગઢ ગામના પાટિયા પાસેથી પૂરપાટ ઝડપે આવતા એક ટ્રકચાલકે બાઈક સવાર 3 યુવકને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણેય યુવકો હવામાં ફંગોળાઈને પટકાયા હતા. ત્રણેય યુવકોને ગંભીર રીતે ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું.

Advertisement

લખતર-વિરમગામ હાઈવે પરની ઘટના

અક્સમાત સર્જીને ટ્રકચાલક ફરાર

આ અક્સમાતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આગળની તપાસ હાથ ધરી હતી. જ્યારે અક્સમાત સર્જીને ટ્રકચાલક ફરાર થયો છે. પ્રાથમિક તપાસમાં ત્રણ મૃતક યુવકો પૈકી 2 યુવક વીઠલગઢ ગામના અને 1 યુવક ધુલેટાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ફરાર ટ્રકચાલકની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો - E-bike blast : સુરતમાં ચાર્જિંગ વખતે લાગી આગ, નજીક પડેલો LPG સિલિન્ડર પણ ફાટ્યો, 1 યુવતીનું મોત

આ પણ વાંચો - VADODARA : રાવપુરા મેઇન રોડ પરની 4 દુકાનો ભીષણ આગની ઝપટમાં

આ પણ વાંચો - Idar : આબુરાજ પરિક્રમા પૂર્ણ કરી પરત ફરતાં શ્રદ્ધાળુંઓને નડ્યો ગોઝારો અકસ્માત, એકનું મોત

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Gandhinagar : કોંગ્રેસ નેતા લલિત કગથરાએ વ્યક્ત કર્યું દુ:ખ, અમારા સંબંધોમાં ક્યારેક કોઈ ખોટ નહોતી પડી

featured-img
Top News

Plane Crash : વિમાન દુર્ઘટના અંગે એર ઈન્ડિયાની જાહેરાત,અકસ્માત પીડિતોને આપશે ₹25 લાખ

featured-img
Top News

Gokuldham International Campus : વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા આત્માઓની શાંતિ અર્થે સ્કૂલના બાળકોની ભગવાનના ચરણે પ્રાર્થના

featured-img
વડોદરા

Ahmedabad Air India Plane Crash : Vadodara માં મૃતદેહો માટે બની રહ્યાં છે કોફિન

featured-img
સ્પોર્ટ્સ

WTC Final : દક્ષિણ આફ્રિકા WTCનું નવું ચેમ્પિયન, ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું

featured-img
Top News

Ahmedabad Plane Crash 2025: અકસ્માતનું દર્દ હું સમજી શકું છુ: નાયડૂ

×

Live Tv

Trending News

.

×