Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Allu Arjun બની જશે અત્યાર સુધીનો સૌથી વધુ નફરત કમાનાર વ્યક્તિ!

Pushpa 2 Allu Arjun : 25 લાખ રૂપિયા પણ તેમની ખોટ પૂરી કરી શકશે નહીં
allu arjun બની જશે અત્યાર સુધીનો સૌથી વધુ નફરત કમાનાર વ્યક્તિ
Advertisement
  • Allu Arjun ની બની રહ્યો છે નફરતનો શિકાર
  • 25 લાખ રૂપિયા પણ તેમની ખોટ પૂરી કરી શકશે નહીં
  • Allu Arjun અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ દાખલ કરાયો

Pushpa 2 Allu Arjun : Pushpa 2 એ રિલીઝના પહેલા દિવસથી જ ભારતીય સિનેમાના તમામ બોક્સ ઓફિસ રેકોર્ડ બ્રેક કરવાનું શરૂ કરી દીધું છે. કારણ કે... Pushpa 2 એ વિશ્વ સ્તરે પ્રથમ દિવસે જ 250 કરોડનું કલેક્શન કર્યું હતું. પરંતુ જ્યારે Pushpa 2 નો પ્રથમ શો હૈદરાબાદમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે આ થિયેટરમાં હજારો લોકોની ભીડ જોવા મળી હતી. જોકે હૈદરાબાદના આ થિયેટરમાં ફિલ્મના પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ પ્રીમિયરમાં એક ભયાવહ ઘટના નોંધાય હતી. આ પ્રીમિયરમાં નાસભગ થતા એક મહિલા અને એક બાળકનું મોત થયું હતું.

25 લાખ રૂપિયા પણ તેમની ખોટ પૂરી કરી શકશે નહીં

જોકે Pushpa 2 ના પ્રીમિયરમાં ગૂંગળામણને કારણે આ મહિલાનું મોત થયું હતું. ત્યારે તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાને કારણે દેશના તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. તો Pushpa 2 ના પુષ્પારાજ એટલે કે Allu Arjun એ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે.જોકે આ ઘટનાને લઈ Pushpa 2 ના ફિલ્મ નિર્માતાઓ દ્વારા એક સૂચન પણ પાઠવવામાં આવ્યું છે. તો Pushpa 2 ના અભિનેતા Allu Arjunે જણાવ્યું હતું કે, હું તે બાળકો અને મૃતકના પરિવાર સાથે ઉભો છું અને 25 લાખ રૂપિયા આપવા માંગુ છું.

Advertisement

આ પણ વાંચો: Kapil Sharma એ 20 વર્ષ પહેલા જે હોટેલમાં કામ કર્યું, ત્યાં તેમને ખાસ એવોર્ડ મળ્યો

Advertisement

Allu Arjun અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ દાખલ કરાયો

જોકે આ માહિતી આપતો Allu Arjun નો વીડિયો વાયરલ થયો છે. પરંતુ આ વીડિયોનું કોમેન્ટ સેક્શન તેમને વિરુદ્ધ કરવામાં આવેલા કોમેન્ટથી ભરાઈ ગયું છે. તો બીજી તરફ અમુક લોકો તેમની આ ઉદારતાની પ્રશંસા પણ કરી રહ્યા છે. પરંતુ મોટાભાગના લોકો તેમના વિરુદ્ધ નફરતથી ભરેલા નિવેદનો પાઠવી રહ્યા છે. તેમના વિરૂદ્ધા કોમેન્ટ સેક્શનમાં લખવામાં આવ્યું છે કે, મને તમારી ઉપર શર્મ આવે છે, તમે સન્માન ગુમાવી દીધું છે, જે કંઈ નુકસાન થયું છે તેને કોઈ સુધારી શકશે નહીં. તે સંપૂર્ણપણે તમારી ભૂલ હતી. 25 લાખ રૂપિયા પણ તેમની ખોટ પૂરી કરી શકશે નહીં. આ કિસ્સામાં મૃતકના પરિવારની ફરિયાદના આધારે Allu Arjun, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105 અને 118 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કપૂર પરિવારની આ દીકરીને પતિએ હનીમૂનમાં મિત્રો સાથે સુવા કર્યું હતું દબાણ

Tags :
Advertisement

Related News

featured-img
મનોરંજન

Holi Film Songs : ભાંગ કરતાં ય વધુ નશાકારક એવરગ્રીન 5 ફિલ્મી હોળી ગીતો

featured-img
મનોરંજન

Anushka Sen Beach photos : 22 વર્ષીય અનુષ્કા સેનનો ગ્લેમરસ લુક, બીચ પર મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ

featured-img
મનોરંજન

Anniversary : 38 વર્ષના લગ્નજીવન પછી ગોવિંદા-સુનીતાના છૂટાછેડાના સમાચાર

featured-img
મનોરંજન

Shubman Gill આ બોલીવુડ એક્ટ્રેસને કરે છે ડેટ? ચિયરઅપ કરતી જોવા મળી આ અભિનેત્રી

featured-img
મનોરંજન

Nora Fatehi નું દર્દ છલકાયું, કહ્યું..આઈટમ સોન્ગ તો હીટ થયા પણ મને એક પૈસો ન મળ્યો!

featured-img
મનોરંજન

Shammi-જાજરમાન અભિનેત્રીને તેમની પુણ્યતિથિ પર નમ્ર શ્રદ્ધાંજલિ !

Trending News

.

×