Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હિંદુ ધર્મમાં અખાત્રીજનું ઘણું ધાર્મિક મહત્વ અને માન્યતાઓ છે, આવો જાણીએ

અખાત્રીજ (Akshaya Tritiya) વૈશાખ સુદ ત્રીજના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે કોઈ પણ શુભકાર્ય માટે મૂહુર્ત જોવાની જરૂર રહેતી નથી. આ દિવસે કરેલા કાર્યોનું અનેકગણું ફળ મળે છે. પુરાણોમાં જણાવાયું છે કે, અખાત્રીજ (Akshaya Tritiya) ખુબ પુણ્ય આપનારી તિથી...
07:00 AM Apr 22, 2023 IST | Viral Joshi

અખાત્રીજ (Akshaya Tritiya) વૈશાખ સુદ ત્રીજના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે કોઈ પણ શુભકાર્ય માટે મૂહુર્ત જોવાની જરૂર રહેતી નથી. આ દિવસે કરેલા કાર્યોનું અનેકગણું ફળ મળે છે. પુરાણોમાં જણાવાયું છે કે, અખાત્રીજ (Akshaya Tritiya) ખુબ પુણ્ય આપનારી તિથી છે. આ દિવસે કરવામાં આવેલા દાન પૂણ્યનું અનેક જન્મો સુધી ફળ મળે છે. આજના દિવસે સોનું ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. અખાત્રીજ સાથે ધાર્મિક ઈતિહાસ જોડાયેલો છે. આવો જાણીએ આ દિવસના ઈતિહાસ વિશે....

ભગવાન પરશુરામનો જન્મ

ગંગામૈયા ધરતી પર અવતર્યા

મા અન્નપૂર્ણાંનો જન્મદિન

મહાભારત લખવાની શરૂઆત

બંગાળમાં અખાત્રીજને હલખતા કહે છે

લક્ષ્મીજીની પુજાની પરંપરા

યુદ્ધિષ્ઠીરને અક્ષય પાત્રની પ્રાપ્તિ

અક્ષય તૃતિયાનું શું છે મહત્વ?
અક્ષય તૃતિયાના દિવસે શુભકાર્યનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગરીબને ઘરે બોલાવીને ભોજન કરાવવું જોઈએ. આવું કરવાથી ઘર ધન-ધાન્યથી ભરપૂર રહે છે. આ દિવસે કમાણીનો થોડો ભાગ દાન કરવાનું પણ અનેરું ધાર્મિક મહત્વ છે.

આ પણ વાંચો : અક્ષય તૃતીયાને લઈ ભોગ માટે દૂધ સાથે બનાવો આ 4 વસ્તુઓ, તેની રેસીપી ખૂબ જ સરળ

Tags :
Akhatrijakshaya tritiyaGujaratHindu festivalHinduismspiritual
Next Article