Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, એક દિવસમાં 6,097 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આજે એક દિવસમાં 6,097 કેસ નોંધાયા છે. જેની સામે 12,105 દર્દી સાજા થયા છે. જે રાહતની વાત છે. જો કે એક દિવસમાં 35ના મૃત્યુ ચિંતાનો વિષય છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 57,521 છે. ગતરોજ 7,606 કેસ નોંધાયા હતા. અને 34ના મૃત્યુ થયા હતા. કોરોનાથી સાજા થવાનો દર 94.28 ટકા થયો છે.
02:11 PM Feb 04, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આજે એક દિવસમાં 6,097 કેસ નોંધાયા છે. જેની સામે 12,105 દર્દી સાજા થયા છે. જે રાહતની વાત છે. જો કે એક દિવસમાં 35ના મૃત્યુ ચિંતાનો વિષય છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 57,521 છે. ગતરોજ 7,606 કેસ નોંધાયા હતા. અને 34ના મૃત્યુ થયા હતા. કોરોનાથી સાજા થવાનો દર 94.28 ટકા થયો છે.
Tags :
BreakingCoronacaseGujaratCoronaGujaratFirst
Next Article