પારસીઓ મૃતદેહોને બાળતા નથી કે દાટી શકતા નથી!

પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારની રીત સંપૂર્ણપણે અલગ છે.

પારસી સમુદાયનાં લોકો મૃત શરીરને અપવિત્ર માને છે.

પારસી સમુદાયમાં મૃતદેહને 'ટાવર ઓફ સાયલન્સ' માં મૂકવાની પરંપરા છે.

ટાવર ઓફ સાયલન્સ' એક ગોળાકાર માળખું હોય છે.

મૃત વ્યક્તિનાં શરીરને સૂર્યનાં કિરણોની સામે મૂકવામાં આવે છે.

જો કે, વર્ષ 2015 થી પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારની પદ્ધતિ બદલાઈ છે

ઈરાનમાં દમનથી ભાગીને પારસીઓ ભારત આવ્યા હતા.

પારસીઓ મૂળ ઈરાનનાં પર્સિયન ઝોરોસ્ટ્રિયનોના વંશજ છે

કોણ છે Ratan Tata ના 'યુવાન મિત્ર' Shantanu Naidu, જાણો તેમના વિશે બધું

બ્લેક બિકીનીમાં 'વાયુની મમ્મી'એ મચાવી તબાહી, વર્ષો પછી પાછી આવી Sonam Kapoor ની જૂની સ્ટાઈલ

જાણો ટોચના ઉદ્યોગપતિ રતન ટાટા અભ્યાસ વિશે

Gujaratfirst.com Home