દરેકના રસોઈ ઘરમાં આપણને તજના પત્તા મળી જાય છે 

શું તમને ખબર છે કે આ તજ પત્તાના ઘણા ફાયદા છે 

ગરમ મસાલામાં ઉપયોગમાં લેવાતા તજ પત્તા સુગર ઘટાડવામાં ફાયદાકારક સાબિત થાય છે

સૂકા તજ પત્તાનો ઉપયોગ ખોરાકમાં થાય છે

તજ પત્તામાં પોટેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, આયર્ન અને કોપર મળી આવે છે

વાસ્તવમાં, તજ પત્તાનો ઉપયોગ મોટાભાગે ખોરાકમાં એટલે કે શાકભાજીમાં થાય છે

તજ પત્તા પેટની સમસ્યાઓ જેમ કે દુખાવો, કબજિયાત, એસિડિટીને ઘટાડે છે

કિડનીમાં પથરી હોય તો પણ તજ પત્તાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે

ઊંઘ ન આવતી હોય તો પણ પાણીમાં તજ પત્તાના તેલના થોડા ટીપાં નાખીને પીવાથી ફાયદો થાય છે

તજ પત્તાના તેલથી માલિશ કરવાથી પણ સાંધાના દુખાવામાં રાહત મળે છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home