બદ્રીનાથમાં આવેલા Urvashi Temple વિશે Urvashi Rautela નું વિવાદાસ્પદ નિવેદન
સાઉથમાં તેના ફેન્સ માટે પણ એક ઉર્વશી મંદિર હોવું જોઈએ કારણ કે, તે વધુ પડતું કામ સાઉથમાં કરે છે-Urvashi
ઉત્તરાખંડ ચારધામ તીર્થ પુરોહિત મહાપંચાયતના પૂજારીઓ રોષે ભરાયા
Urvashi Rautela વિરુદ્ધ કાર્યવાહી કરવા DGPને ફરિયાદ કરી
Urvashi Rautela એ ધામો અને તીર્થ પુજારીઓની માફી માંગવી જોઈએ-પૂજારીઓ
આ વિડિઓ ધ્યાનથી સાંભળો અને પછી બોલો-Urvashi Rautela
શાહરુખ સાથેના વિવાદની શાહી સુકાઈ પણ નથી અને ઉર્વશીનો નવો વિવાદ સામે આવ્યો
shaktimaan ના રોમાંચક કિસ્સા દ્રશ્યમાન થવાને બદલે હવે સાંભળવા મળશે
કેન્દ્ર અને રાજ્ય સરકારના સિંહ સંવર્ધન અભિયાનોની કરી પ્રશંસા
Pakistani Spy : જાસૂસ જ્યોતિ મલ્હોત્રાની વોટ્સએપ ચેટમાં થયો મોટો ખુલાસો