આજે બાબાસાહેબ સમગ્ર દેશના આદર્શ છે
તમે જાણો છો બાબાસાહેબ કોને આદર્શ માનતા હતા
બાબાસાહેબે તેમના સમગ્ર જીવન દરમિયાન 3 વિભૂતિઓને પોતાના ગુરૂ માન્યા હતા
બાબાસાહેબે પોતાના 3 ગુરૂ વિશે પોતાની પ્રખ્યાત આત્મકથામાં ઉલ્લેખ કર્યો છે
બાબાસાહેબ પ્રભુ ગૌતમ બુદ્ધને પોતાના પ્રથમ ગુરૂ માનતા હતા
બૌદ્ધ ધર્મમાં ઉચ-નીચના કોઈ ભેદભાવ નથી-બાબાસાહેબ
બાબાસાહેબે સંત કબીરને પોતાના ગુરૂનો દરજ્જો આપ્યો હતો
બાબાસાહેબે પોતાના 3જા ગુરૂ જ્યોતિબા ફૂલેને ગણાવ્યા હતા
આતંકવાદી હુમલામાં મૃતક પિતા-પુત્રની અંતિમ યાત્રામાં ભાવનગર હિબકે ચડ્યું
પહેલગામ આતંકી હુમલાના મૃતક શૈલેષ કળથિયાના પુત્ર-પત્નીએ કહી આપવીતી, સાંભળી આંખો થઈ ભીની
Pahalgam Terror Attack: ભારતનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય પાકિસ્તાનની હવે તૂટશે કમર!