ખાંડ શરીર માટે ખૂબ જ હાનિકારક છે
ખાંડ ડાયાબિટીસ, હાઈ બીપી અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે
જો તમે 14 દિવસ સુધી ખાંડ ખાવાનું બંધ કરશો તો શું થશે?
પ્રથમ 3 દિવસ માટે ખાંડ છોડવી ખૂબ મુશ્કેલ હોઈ શકે છે
જેમાં માથાનો દુખાવો, પેટમાં દુખાવો, થાક જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે
જેમ જેમ તમે ખાંડ ખાવાનું બંધ કરો છો તેમ તેમ તમારું પાચન સુધરવા લાગશે
ખાંડ છોડ્યાના બીજા અઠવાડિયા પછી ગળ્યું ખાવાની તમારી ઈચ્છા ઓછી થઈ જશે
જો તમે 14 દિવસ સુધી SUGAR નહી ખાવ તો તમારું બ્લડ SUGAR લેવલ કંટ્રોલમાં રહેશે
જો તમે ખાંડનું સેવન બંધ કરશો તો તમારું વજન ઘટશે
જો તમે ખાંડનું સેવન બંધ કરો છો, તો તે તમારા બ્લડ SUGAR લેવલને નિયંત્રણમાં રાખશે