ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાનાં 108 કુંડીનાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
સાણંદ તાલુકાનાં સનાથલ ગામનાં લંબે નારાયણ આશ્રમ ખાતે આ મહાયજ્ઞનું આયોજન કરાયું છે.
23 એપ્રિલથી 1 મે સુધી બગલામુખી માતાનો 108 કુંડી મહાયજ્ઞ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે.
આજે સાધુ-સંતો, મહંતો અને સેવકોની હાજરીમાં ભવ્ય રીતે ધ્વજાપૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું છે.
મહામંડલેશ્વર અનંત શ્રી વિભૂષિત અવધૂત બાબા અરૂણગીરીજી મહારાજ આ કાર્યક્રમમાં હાજર રહ્યા.
ઉપરાંત, ધ્વજારોહણ સમયે મહામંડલેશ્વરમાં વિશ્વેશ્વરી ભારતી માતાજી ઉપસ્થિત રહ્યા હતા.
મહામંડલેશ્વર ઋષિ ભારતીજી મહારાજ અને મોટી સંખ્યામાં સેવકોએ પણ ધ્વજારોહણમાં હાજરી આપી હતી.
Civil Defense Mock Drill : સિવિલ ડિફેંસ મૉક ડ્રિલનો શું છે ઉદ્દેશ્ય ? કેમ છે જરૂરી ? વાંચો વિગતે
India Attack on Pakistan : ગભરાશો નહીં, 7 મે ના રોજ વોર સાયરન વાગશે
War Situation માં ખાસ પ્રકારની Siren થી નાગરિકોને એલર્ટ કરાય છે