આતંકવાદી હુમલામાં મૃતક પિતા-પુત્રની અંતિમ યાત્રામાં ભાવનગર હિબકે ચડ્યું
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત નિપજ્યા હતા
પિતા-પુત્રના મોત બાદ પાલીતાણા સ્વયંભુ બંધ
ભાવનગરામાં મૃતક સ્મિતના ઘરે સ્કૂલના શિક્ષકો- વિદ્યાર્થીઓ પહોંચ્યાં
પહેલગામ હુમલામાં મૃતક પિતા-પુત્રના મૃતદેહને ઘરે લાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા
ભાવનગરમાં મૃતક પિતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને પુત્ર સ્મિત યતીશભાઈ પરમારના અંતિમ સંસ્કાર કરી દેવાયા
ભાવનગરમાં મૃતક યતીશભાઈના પત્ની અને મૃતક સ્મિતના માતા કાજલબેનનું હૈયાફાટ રુદન
shaktimaan ના રોમાંચક કિસ્સા દ્રશ્યમાન થવાને બદલે હવે સાંભળવા મળશે
કેન્દ્ર અને રાજ્ય સરકારના સિંહ સંવર્ધન અભિયાનોની કરી પ્રશંસા
Pakistani Spy : જાસૂસ જ્યોતિ મલ્હોત્રાની વોટ્સએપ ચેટમાં થયો મોટો ખુલાસો