Pahalgam Terror Attack : આતંકી હુમલાને સંત સમાજે આકરા શબ્દોમાં વખોડ્યો
મૃતકોને મોરારીબાપુએ પાઠવી શ્રદ્ધાંજલિ
આતંકી હુમલો ખુબ જ ગંભીર ઘટના - મોરારીબાપુ
આવા તત્વોને જવાબ આપવો જ પડે - મોરારીબાપુ
આતંકીહુમલા પર આચાર્ય સૂર્યસાગરજી મહારાજનું નિવેદન
ધર્મ પૂછી 26 લોકોની આતંકવાદીઓએ હત્યા કરી - સૂર્યસાગરજી મહારાજ
એક આંસુ પાડશે અને બીજો આસુ લૂછશે - સૂર્યસાગરજી મહારાજ
ઉનાળુ વેકેશનને ધ્યાને રાખી રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય
ભારતે પાક. સાથે આયાત-નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ
'શરીર અહીં જ રહેશે તો નરકમાં કોને સજા થશે?', પ્રેમાનંદજીએ જવાબ આપ્યો.