વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ ઘરની છત પર ક્યારેય ન રાખવી જોઈએ

જો ભૂલથી પણ આ વસ્તુઓ લાંબા સમય સુધી છત પર રહી જાય તો તેની નકારાત્મક અસર થાય છે 


કેટલાક લોકો તેમના ઘરની છત પર કચરો રાખે છે, જે યોગ્ય નથી 

બીજી તરફ જો ઘરની છત પર જૂનો કચરો અને કાગળો રાખવા અશુભ મનાય છે 

આવી વસ્તુઓ તમારા છત પર રાખવામાં આવે તો તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે

માં લક્ષ્મી નારાઝ થાય તો જીવનમાં ઘણી તકલીફ આવી શકે છે 

ઘણા લોકો તેમના ધાબા પર વિવિધ પ્રકારના છોડ રાખતા હોય છે 

વૃક્ષો વાવવા સારા છે, પરંતુ છત પર ક્યારેય નકામા સૂકા છોડ ન રાખવા

આવા છોડ નકારાત્મક અસર આપે છે, જે સમસ્યા પેદા કરી શકે છે 

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home