રાષ્ટ્રીય પ્રેસ દિવસ 16 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે
આ દિવસે 16 નવેમ્બર 1966ના રોજ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની રચના થઈ હતી
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું મુખ્ય કાર્ય ભારતીય મીડિયામાં નૈતિકતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવાનું છે
રાષ્ટ્રીય પ્રેસ દિવસ એ મીડિયાની ફરજો, અધિકારો અને મહત્વને સમજવાની મહત્વની તક પૂરી પાડે છે
આ દિવસનો હેતુ મીડિયાના અધિકારો અને ફરજોમાં સંતુલન સાધવાનો પણ છે
રાષ્ટ્રીય પ્રેસ ડે પર પત્રકારત્વના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર પત્રકારોને સન્માનિત કરાય છે.
મીડિયાના નૈતિક ધોરણો આપવા અને સુધારવા માટે આ પત્રકારોને એવોર્ડ અને સન્માન આપવામાં આવે છે
આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ રહેશે યથાવત્
દરિયા કાંઠે આ અભિનેત્રીએ આપ્યા બોલ્ડ પોઝ
Bharuch : એક સાથે બે મકાનોમાં વિકરાળ આગ, રોકડ, દાગીના, સામાન બળીને ખાખ