ગુજરાતની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં યોજાય છે.
100 વર્ષોથી પણ વધુ સમયથી જગન્નાથ મંદિરથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરાય છે.
હવે કાશી વિશ્વનાથની જેમ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ ભવ્ય કોરિડોર બનશે.
આ વર્ષે રથયાત્રા પૂર્વે મંદિર પ્લાઝાને ડેવલપ કરવામાં આવશે.
AMC દ્વારા જગન્નાથ મંદિર નજીકનાં વિસ્તારને રિ-ડેવલપ કરી કોરિડોર તૈયાર કરાઇ રહ્યો છે.
મંદિરનાં મુખ્ય ગેટની બહાર આવેલી જગ્યા પર વિઝિટિંગ પ્લાઝા તૈયાર થઈ રહ્યો છે.
મુખ્ય ગેટની બહાર 4 હજાર લોકો ઊભા રહી શકે તેવી વ્યવસ્થા કરાશે.
જળયાત્રાનો રૂટ, મંદિર પરિસરને વિકસાવાશે, AMC દ્વારા 155 કરોડનો ખર્ચ કરાશે.
જગન્નાથ મંદિરની 2 કિમી ફરતે 35 જેટલા મંદિરનો જીર્ણોદ્ધાર કરાશે.
Kamal Haasan ની ફિલ્મ 'ઠગ લાઈફ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે
સાયન્સ ઓફ કો ઓપરેશન અને સાયન્સ ઈન કો ઓપરેશ સાથે આગળ વધવાનું છે-અમિત શાહ
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પાકિસ્તાન પર કર્યા આકરા વાકપ્રહાર