ચાલો જાણીએ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સાવરણીનો મા લક્ષ્મી સાથે શું સંબંધ છે
સાવરણી ખાસ કરીને ઘરનો કચરો કાઢવા માટે વપરાય છે
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે માતા લક્ષ્મીને ખુશ કરવા માટે સાવરણીનું ખાસ મહત્વ રહેલું છે
જો તમારે ધનની ઇચ્છા હોય તો ઘર સાફ રાખવું ખાસ જરૂરી છે
સાવરણીને માતા લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે
શાસ્ત્રો પ્રમાણે સાવરણીના અનાદરને મા લક્ષ્મીનો અનાદર માનવામાં આવ્યો છે
જો ભૂલથી સાવરણીને પગ અઢી જાય તે માફી માંગી લેવી જોઈએ
સાવરણીને ધન અને લક્ષ્મી સાથે સીધો સંબંધ રહેલો છે
શાસ્ત્રો પ્રમાણે સાવરણીને ઘરમાં સંતાડીને રાખવી જોઈએ
ધન પ્રાપ્તી માટે સાવરણીને હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ