logo-image

ઘરે હોય તુલસીનો છોડ તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન....

તુલસીનો છોડ ઘરમાં કે કમ્પાઉન્ડમાં હોવો શુભ માનવામાં આવે છે.

નખથી તુલસીના પાન તોડવાને બદલે હાથથી તોડવા જોઈએ

તુલસીના છોડને ક્યારેય અપૂજ સ્થિતિમાં ન રાખવો જોઈએ

એકાદશી તિથિ અને રવિવારે તુલસી ન તોડવી જોઈએ

નિયમિત તુલસી પૂજન કરવાથી આર્થિક, શારીરિક અને અન્ય લાભો પણ થાય છે

તુલસીના ક્યારાની નિયમિત સફાઈ કરવી જોઈએ

Operation Sindoor : પાકિસ્તાનની ચોંકીને ધ્વસ્ત કરનાર નારીશક્તિની બહાદુરી તો જુઓ!

ગાંધીનગર ખાતે નર્મદા કેનાલમાં બચાવ અને રાહત કાર્ય અંગેની Mockdrill યોજાઈ હતી

સુરતમાં મોડેલની કાર સળગાવવાનો મામલો

Gujaratfirst.com Home