ઘરે હોય તુલસીનો છોડ તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન....
તુલસીનો છોડ ઘરમાં કે કમ્પાઉન્ડમાં હોવો શુભ માનવામાં આવે છે.
નખથી તુલસીના પાન તોડવાને બદલે હાથથી તોડવા જોઈએ
તુલસીના છોડને ક્યારેય અપૂજ સ્થિતિમાં ન રાખવો જોઈએ
એકાદશી તિથિ અને રવિવારે તુલસી ન તોડવી જોઈએ
નિયમિત તુલસી પૂજન કરવાથી આર્થિક, શારીરિક અને અન્ય લાભો પણ થાય છે
તુલસીના ક્યારાની નિયમિત સફાઈ કરવી જોઈએ
Operation Sindoor : પાકિસ્તાનની ચોંકીને ધ્વસ્ત કરનાર નારીશક્તિની બહાદુરી તો જુઓ!
ગાંધીનગર ખાતે નર્મદા કેનાલમાં બચાવ અને રાહત કાર્ય અંગેની Mockdrill યોજાઈ હતી
સુરતમાં મોડેલની કાર સળગાવવાનો મામલો