ભારતમાં સદીઓથી આદુનો ઉપયોગ ઘણા રોગને દૂર કરવા થતો આવ્યો છે
આદુને તેના ગુણોને લીધી ઔષધીનો ખજાનો કહેવામાં આવે છે
આદુમાં લીવર અને કિડનીને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના ગુણો મળે છે
આદુનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે
શરદી અને ઉધરસ માટે આદુ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે
આદુના ઉપયોગથી સંધિવાથી જેવા રોગમાં પણ રાહત મળે છે
આદુનું સેવન કરવાથી હાર્ટ એટેક જેવી સમસ્યાઓનું જોખમ ઓછું થઈ શકે છે
જો તમને માથાના દુખાવાની સમસ્યા હોય તો આદુની ચા પીવાથી પ્રોસ્ટાગ્લેન્ડિન દબાઈ જાય છે
આદુનું પાણી પીવાથી પેટના દુખાવા અને ગેસની સમસ્યામાં રાહત મળે છે
આદુ વજન ઘટાડવા માટે પણ જાણીતું છે