કેટલાક લોકો દિવસમાં બે વાર બ્રશ કરે છે છતાં પણ શ્વાસમાં દુર્ગંધ આવે છે

જે લોકોના શ્વાસમાં દુર્ગંધ આવે છે તેઓ અન્ય લોકો સાથે વાત કરતા અચકાય છે

આ વસ્તુઓના ઉપયોગથી શ્વાસની દુર્ગંધ સરળતાથી દૂર કરી શકાય છે

શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો ભોજન કર્યા પછી એલચી ખાઓ

તેની સુગંધ તમારા મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરી દેશે

શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે તમે ફુદીનાના પાન ચાવી શકો છો

શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો સફરજન ખાઓ, આનાથી મોંમાં લાળનું ઉત્પાદન વધે છે

ગુલાબજળનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ કરી શકાય છે

તેમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે મોંમાં ખરાબ અને ગંદા બેક્ટેરિયાને મારી નાખે છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home