logo-image

બાબાસાહેબનો વિવાદ વકર્યો, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર કર્યા વાકપ્રહાર

RSSના બંધારણને દરિયામાં ફેંકી દેવાના એજંડા સાથે ભાજપ સહમત છે કે નહીં એ પણ સ્પષ્ટ કરે-મનીષ દોશી

ભાજપના બાબાસાહેબ આંબેડકર સન્માન અભિયાન મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી

ભાજપ બંધારણના નામે રાજકારણ કરવા માંગે છે-મનીષ દોશી

ભાજપ દેશમાં બંધારણ મુજબ શાસન ચલાવવા માંગે છે કે નહીં તેનો ખુલાસો કરે-મનીષ દોશી

કોંગ્રેસ પક્ષ આંબેડકરના સિધ્ધાંતો મુજબ બંધારણ બચાવવા અડગ-મનીષ દોશી

કોંગ્રેસ સમગ્ર દેશમાં બંધારણ બચાવવા આંદોલન કરી રહી છે-મનીષ દોશી

Actress ભૂમિ પેડનેકરનો જુઓ ગોર્જિયસ અંદાજ

સુરતના ડીંડોલીમાં પાંચમા માળે લિફ્ટમાં યુવતીઓ ફસાઈ, જુઓ વીડિયો

Rajkot : જનેતાએ માસૂમનો જીવ જોખમમાં મૂક્યો, પિતાએ બચાવ્યો, Video વાઇરલ

Gujaratfirst.com Home