બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી અદા શર્મા હવે ફરી ચર્ચામાં આવી છે
તે હવે પોતાના નવા ઘરને લઈને ખૂબ જ ચર્ચામાં છે
બાબત એમ છે કે અદા થોડા મહિના પહેલા જ દિવંગત અભિનેતા સુશાંતના ઘરે શિફ્ટ થઈ છે
અદા શર્માએ ઘરમાં શિફ્ટ થઈ છે જ્યાં સુશાંત સિંહ રાજપૂત પહેલા રહેતા હતા
અદા હવે તેના પરિવાર સાથે એ જ ઘરમાં રહે છે, આ ઘરમાં સુશાંતએ અંતિમ શ્વાસ લીધા હતા
અદાએ કહ્યું- મેં તે ફ્લેટ ભાડે લીધો છે, હું ભાડું તો આપું જ નહીં પણ મારા દાદી અહી ભાડું ચૂકવવામાં મદદ કરે છે
અદાએ વધુમાં કહ્યું - મારી માતા કામ કરતી નથી તેથી તે ભાડું ચૂકવતી નથી. પરંતુ તે અમારા માટે સારું ભોજન બનાવે છે
વિક્રમ ભટ્ટે ખુલાસો કર્યો કે અદાના ઘરમાં કોઈ ફર્નિચર નથી
તેના પર અભિનેત્રીએ કહ્યું- તેને જગ્યા પસંદ છે. જો હું સુંદર ઘરમાં રહું છું, તો મને ત્યાં મુક્તપણે ફરવું ગમે છે