લસણથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે
દરરોજ સવારે ખાલી પેટ લસણની બે કળી ખાવાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો
તેનાથી ચોમાસાની ઋતુમાં તમે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી સુરક્ષિત રહી શકો છો
સવારે લસણની બે કળી ચાવવાથી દુખાવો અને સોજો દૂર થાય છે
ચોમાસામાં ચહેરા પર ફોલ્લીઓ અને ખીલની સમસ્યા વધી જાય છે
લસણની બે કળી દરરોજ સવારે હુંફાળા પાણી સાથે લેવી જોઈએ
તે શરીરમાંથી ઝેરી તત્વોને પણ દૂર કરે છે
લસણની બે કળી ચાવવાથી તમને ચોમાસામાં પાચન સંબંધી સમસ્યાઓથી બચાવે છે
માટે દરરોજ સવારે લસણની બે કળી ખાવી જોઈએ