Mann Ki Baat : PM મોદીની મન કી બાત રાષ્ટ્ર સાથે, જાણો વડાપ્રધાને શું કહ્યું...
PM Modi's Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (29 સપ્ટેમ્બર)ના રોજ મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે આજનો એપિસોડ ભાવનાત્મક છે. મન કી બાત કાર્યક્રમના 114મા એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું કે આજનો એપિસોડ મને ભાવુક કરી રહ્યો...
01:12 PM Sep 29, 2024 IST
|
VIMAL PRAJAPATI
PM Modi's Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (29 સપ્ટેમ્બર)ના રોજ મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે આજનો એપિસોડ ભાવનાત્મક છે. મન કી બાત કાર્યક્રમના 114મા એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું કે આજનો એપિસોડ મને ભાવુક કરી રહ્યો છે, તે મને ઘણી જૂની યાદોથી ઘેરી રહ્યો છે.
Next Article