સરકારી નોકરી મેળવવા શનિવારે કરો આ નાનકડું કામ..
સરકારી નોકરી આમ તો સામાન્ય રીતે દરેકનું સપનું રહેતું હોય છે. ઘણાં આ સરકારી નોકરી મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો પણ કરે છે. મહેનત કરીને ઘણી પરીક્ષાણઓ પણ આપે છે. પરંતુ ભરતીમાં મર્યાદિત જગ્યા હોવાના કારણે દરેકને સરકારી નોકરીનો લાભ નથી મળી શકતો. ઘણાં લોકોને તો પોતાનું કામ છેક અણીએ આવીને અટકી જતું હોય તેનો અનુભવ પણ થતો હોય છે. અને પછી એ વ્યક્તિ હતાશ થઈ જતા હોય છે. ત્યારે તમના નજીકના લોકો દ્વારાતેમના મનને મનાવવા એમ પણ સમજાવવામાં આવે છે કે, "ભાઈ.. આ તો બધું નસીબ ઉપર છે"... તો ચાલો આજે આપના આ જ સૂતેલા નસીબને જગાડીશું.. જો તમારે પણ સરકારી નોકરીની ઘેલછાં હોય, તો શું કરવાથી ફાયદો થઈ શકે છે....
સરકારી નોકરી
મેળવવા શું કરવું?
- રોજ
સવારે વહેલા ઉઠીને માતા –પિતાને પગે લાગવું. - ઉગતા
સૂર્યને જળ અર્પિત કરવું. - રોજ
સાંજે રુદ્રાક્ષની માળાથી ૧૦૮ વાર ગાયત્રી મંત્રનો જાપ કરવો. - માણેક
અથવા નીલમ બંને માંથી એક રત્ન જ્યોતિષની સલાહ લઈને ધારણ કરવું. - પ્રશાનિક
સેવામાં જવા સૂર્યને જળ અને આદિત્ય હ્યદયસ્ત્રોત્રનો પાઠ કરવો . - તમારે
સામાન્ય સરકારી નોકેરી જોઈતી હોય જેમ કે શિક્ષક, બેંકમાં નોકરી તો એના માટે
સૂર્યાષ્ટકનો પાઠ કરવો. - નિયમિત
રૂપે સૂર્યને પાણી ચઢાવો અને આદિત્ય હ્યદયસ્ત્રોત્રનો પાઠ કરવાથી જ નોકરી મળવી
ખૂબ જ સરળ થાય છે.
Ø
પણ આ ઉપાય ત્યારેજ
કામમાં આવે છે જયારે તમારી કુંડળીમાં સરકારી નોકરીના યોગ હોય. અથવા કોઈ કારણસર
સરકારી નોકરી મળતી ન હોય.
- સરકારી
નોકરી માટે સારો ઉપાય એ છે કે અઠવાડિયામાં એક શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો.
દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)--- (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ