Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara Harni Lake Accident: વડોદરાની દુર્ઘટના મામલે વકીલોનો શું છે મત?

વડોદરા શહેરના હરણી તળાવમાં કાલે ભયાવહ દુર્ઘટના સર્જાઇ હતી. હચમચાવી મૂકે તેવી આ ઘટનામાં 14 માસૂમ જિંદગીનો ભોગ લેવાયો હતો. આ ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ ઘટનાના ભોગ બનેલા પરિવારોમાં ભારે આક્રંદ પણ જોવા મળી રહ્યો છે. આ ભયાવાહ ઘટનાએ...
vadodara harni lake accident  વડોદરાની દુર્ઘટના મામલે વકીલોનો શું છે મત
Advertisement

વડોદરા શહેરના હરણી તળાવમાં કાલે ભયાવહ દુર્ઘટના સર્જાઇ હતી. હચમચાવી મૂકે તેવી આ ઘટનામાં 14 માસૂમ જિંદગીનો ભોગ લેવાયો હતો. આ ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ ઘટનાના ભોગ બનેલા પરિવારોમાં ભારે આક્રંદ પણ જોવા મળી રહ્યો છે. આ ભયાવાહ ઘટનાએ સમગ્ર ગુજરાતને હિબકે ચડાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બનાવની કરુણતાને પગલે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યા કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા હતાં. જેના ભાગરૂપે અત્યારે 18 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337,338 અને 114 હેઠળ ગુનો દાખલ કરાયો છે.

Advertisement
Advertisement

Related News

featured-img
video

ધ્રાંગધ્રાના સોમપુરા પરિવારે રામ મંદિરમાં 1800 મૂર્તિઓથી ઝાલાવાડનું નામ રોશન કર્યું

featured-img
video

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની ફરી મેદાને

featured-img
video

હવે જંગલ, પહાડમાં પણ મળશે ઇન્ટરનેટની સુવિધા, સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી

featured-img
video

Visavadar By Poll : Visavadar ની બેઠક કોણ જીતશે? જાણો જનતાના મનની વાત!

featured-img
video

Raja Raghuvanshi Case માં સોનમે ગુનો કબૂલ્યો, પોલીસની SIT દ્વારા સોનમની પૂછપરછ

featured-img
video

RathYatra 2025 : સરસપુર મોસાળમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત

×

Live Tv

Trending News

.

×