Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Uttrakhand Tunnel Rescue: ટનલમાંથી 41 શ્રમિકોને બહાર કઢાયા બાદ PM MODI નું ટ્વિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે ઉત્તરકાશીમાં આપણાં શ્રમિક ભાઈઓના રેસ્ક્યૂ ઓપરેશનની સફળતા કોઈપણને અત્યંત ભાવુક કરી દે તેવી છે. ટનલમાં જે શ્રમિક મિત્રો ફસાયેલા હતા તેમને હું કહેવા માંગુ છું કે તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપે છે....
09:47 PM Nov 28, 2023 IST | Hiren Dave

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે ઉત્તરકાશીમાં આપણાં શ્રમિક ભાઈઓના રેસ્ક્યૂ ઓપરેશનની સફળતા કોઈપણને અત્યંત ભાવુક કરી દે તેવી છે. ટનલમાં જે શ્રમિક મિત્રો ફસાયેલા હતા તેમને હું કહેવા માંગુ છું કે તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપે છે. હું તમને બધાને સારા અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું.આ અત્યંત જ સંતોષજનક વાત છે કે લાંબી રાહ જોયા બાદ હવે આપણાં મિત્રો તેમના પ્રિયજનોને મળશે. આ પડકારજનક સમયમાં આ તમામ પરિવારોએ જે ધીરજ અને હિંમત દાખવી છે તેના જેટલા વખાણ કરવામાં આવે તો ઓછી છે.

Tags :
GujaratFirstRescueOperationUttarakhandTunnelCollapseUttarakhandTunnelRescueUttarkashiRescueuttarkashitunnelcollapseuttarkashitunnelrescue
Next Article