Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વારાણસીમાં કહ્યું - મહેલોમાં રહેતા નેતાઓ એક ગરીબ માતાની પીડા નહીં સમજે

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ પણ ચૂંટણી પ્રસાર કોઈ જ કસર બાકી નથી છોડી. ઉત્તરપ્રદેશમાં સતત જનસભાઓ યોજી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના વારાણસીમાં સંબોધન કર્યું હતું. પીએમ મોદી જનસભામાં સંબોધન કરતા કહ્યું કે, પૂર્વાંચલમાં વિકાસમાં વિશ્વાસ છે. કેટલાક પરિવારવાદીઓએ તોફાનો જ કરાવ્યા, વિà
વારાણસીમાં કહ્યું   મહેલોમાં રહેતા નેતાઓ એક
ગરીબ માતાની પીડા નહીં સમજે

ઉત્તરપ્રદેશમાં
વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પીએમ
મોદીએ પણ ચૂંટણી પ્રસાર કોઈ જ કસર બાકી નથી છોડી. ઉત્તરપ્રદેશમાં સતત જનસભાઓ યોજી
રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના વારાણસીમાં સંબોધન કર્યું હતું.
પીએમ મોદી જનસભામાં સંબોધન કરતા કહ્યું કે, પૂર્વાંચલમાં
વિકાસમાં વિશ્વાસ છે. કેટલાક પરિવારવાદીઓએ તોફાનો જ કરાવ્યા
, વિકાસ કર્યો નહીં. યુપી વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કામાં વારાણસીમાં
મતદાન થશે. સાતમા તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે 5 વાગ્યાથી બંધ થઈ જશે. પીએમ મોદીએ
કહ્યું કે ઉત્તર પ્રદેશે કદાચ દાયકાઓ સુધી આવી ચૂંટણી નહીં જોઈ હોય. આવી ચૂંટણી
જ્યારે સરકાર તેના કામ પર
, તેની પ્રામાણિક છબી પર, ભેદભાવ અને ભેદભાવ વગરના વિકાસ અને સુધારેલા કાયદો અને વ્યવસ્થાના
આધારે લોકોના આશીર્વાદ માંગતી હોય.

Advertisement
Tags :
Advertisement

.