Dwarka મંદિરમાં શિખર પર લહેરાવ્યો તિરંગો
Dwarka : દ્વારકાધીશ મંદિરના શિખર પર તિરંગા કલરનો ધ્વજ લહેરાયો છે. જેમાં દ્વારકામાં સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. મંદિરમાં પ્રથમ ધ્વજા તિરંગા કલરની ચઢાવવામાં આવી છે. સ્વતંત્રતા પર્વની ધામધૂપૂર્વક ભવ્ય ઉજવણીના રંગે ભક્તો પણ રંગાયા છે. દ્વારકાધીશ મંદિર...
Dwarka : દ્વારકાધીશ મંદિરના શિખર પર તિરંગા કલરનો ધ્વજ લહેરાયો છે. જેમાં દ્વારકામાં સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. મંદિરમાં પ્રથમ ધ્વજા તિરંગા કલરની ચઢાવવામાં આવી છે. સ્વતંત્રતા પર્વની ધામધૂપૂર્વક ભવ્ય ઉજવણીના રંગે ભક્તો પણ રંગાયા છે. દ્વારકાધીશ મંદિર ભક્ત દ્વારા આજે પ્રથમ ધ્વજા તિરંગા કલરની ચઢાવી હોય મંદિરના શિખર દેખાઇ રહ્યું છે.
Advertisement
Advertisement