Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad માં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનમાં પહોંચ્યા રાજવીઓ

સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનમાં અનેક રાજવીઓ આવી પહોંચ્યા હતા.. ત્યારે ગુજરાત ફર્સ્ટ  સાથે વાત  કરતાં મેવાડના રાજવી લક્ષ્યરાજસિંહ કે જેઓ સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રસિદ્ધ છે, તેઓએ કહ્યું કે ગુજરાતમાં જ્યારે આવીએ ત્યારે જે પ્રેમ મળે છે તેનાથી...

સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનમાં અનેક રાજવીઓ આવી પહોંચ્યા હતા.. ત્યારે ગુજરાત ફર્સ્ટ  સાથે વાત  કરતાં મેવાડના રાજવી લક્ષ્યરાજસિંહ કે જેઓ સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રસિદ્ધ છે, તેઓએ કહ્યું કે ગુજરાતમાં જ્યારે આવીએ ત્યારે જે પ્રેમ મળે છે તેનાથી ખુબ જ ખુશીનો અનુભવ થાય છે. પોતાના સ્ટેટ વિશે વાત કરતા તેઓએ કહ્યું કે, આંધી તુફાન મેં મેવાડને રુકના નહીં શીખા, લાખો નંગી તલવારો કે સામને ઝુકના નહીં શીખા, શીશ કટને કે બાદ ભી ધડ યહાં લડા કરતે હે, ઓર મેવાડને કભી બીકના નહીં શીખા , તેઓએ એ સંદેશ આપ્યો કે સોચ કો કભી ઇતની ગહેરી મત કરના કે ફેંસલે કમજોર હો જાયે…

Advertisement

Tags :
Advertisement

.