આ રાશિના જાતકોને આજે ધન પ્રાપ્તિના યોગ બને છે
આજનું પંચાંગતારીખ :- 28 ઓક્ટોબર 2022, શુક્રવાર તિથિ :- કારતક સુદ ત્રીજ ( 10:33 પછી ચોથ ) રાશિ :- વૃશ્ચિક ( ન,ય ) નક્ષત્ર :- અનુરાધા ( 10:42 પછી જયેષ્ઠા ) યોગ :- શોભન ( 01:30 પછી અતિગંડ ) કરણ :- ગર ( 10:33 પછી વણિજ 21:24 પછી વિષ્ટિ/ભદ્ર ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:42 સૂર્યાસ્ત :- સાંજે 18:04 અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 12:46 સુધી રાહુકાળ :- 10:58 થી 12:23 સુધી આજે વિનાયક ચતુર્થી છે આજે વિંછુડો છે આજે રાજયોગ છે ,વજ્રમૂશળયોગ છે ,રવિયોગ છે મેષ (અ,
આજનું પંચાંગ
Advertisement
તારીખ :- 28 ઓક્ટોબર 2022, શુક્રવાર
તિથિ :- કારતક સુદ ત્રીજ ( 10:33 પછી ચોથ )
રાશિ :- વૃશ્ચિક ( ન,ય )
નક્ષત્ર :- અનુરાધા ( 10:42 પછી જયેષ્ઠા )
યોગ :- શોભન ( 01:30 પછી અતિગંડ )
કરણ :- ગર ( 10:33 પછી વણિજ 21:24 પછી વિષ્ટિ/ભદ્ર )
દિન વિશેષ
સૂર્યોદય :- સવારે 06:42
સૂર્યાસ્ત :- સાંજે 18:04
અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 12:46 સુધી
રાહુકાળ :- 10:58 થી 12:23 સુધી
આજે વિનાયક ચતુર્થી છે
આજે વિંછુડો છે
આજે રાજયોગ છે ,વજ્રમૂશળયોગ છે ,રવિયોગ છે
મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
વૃષભ (બ,વ,ઉ)
આજે પૈસા સંબધિત ખર્ચ થશે
સંબધોમાં તણાવ વધી શકે છે
વ્યપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મૂડ બગડી શકે છે
મિથુન (ક,છ,ઘ)
પત્નીની સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે છે
અટકેલા કામ પૂરાં થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબધિત સમસ્યા રહે
કર્ક (ડ,હ)
આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે છે
સિંહ (મ,ટ)
રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
કન્યા (પ,ઠ,ણ)
તમારી વાતચીતની શેલી તમને વિશેષ આદર આપશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
તુલા (ર,ત)
પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ લેવો
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
તમને આંખની સમસ્યા રહે
વૃશ્ચિક (ન,ય)
શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
તમારા પૈસા ફસાઈ શકે છે
ધન (ભ,ધ,ફ,ઢ)
તમારું મન કામમાં ના પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
મકર (ખ,જ)
તમારી ચિંતા દુર કરવી
પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
બાળકને શારીરિક સમસ્યા રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે
કુંભ (ગ,શ,સ,ષ)
અધૂરા કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ પરિચયમાં આવે
મીન (દ,ચ,ઝ,થ)
કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસકરવો
આર્થિક લાભની તક મળશે
બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
આજનો મહામંત્ર :- ૐ સિન્દૂરં શોભનં રક્તં સૌભાગ્યં સુખવર્ધનમ્ |
શુભદં કામદં ચૈવ સિન્દૂરં પ્રતિગૃહ્યતામ્ || આ મંત્ર જાપથી ગણેશજી પ્રસન્ન થાય
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું વિનાયક ચતુર્થીનું વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજે ગણેશજીને સિંદૂરનું તિલક કરવું
આજે ગણેશજીને મોદકના લાડુ અને દૂર્વા અર્પણ કરવા આમ કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય