Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

30 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, બે વર્ષ પછી ભક્તોને મળી મોટી ભેટ

બે વર્ષ બાદ 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રવિવારે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું કે 43 દિવસીય પવિત્ર યાત્રા 30 જૂનથી શરૂ થશે. પ્રવાસ દરમિયાન તમામ કોવિડ પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરંપરાગત રીતે રક્ષાબંધનના દિવસે યાત્રાનું સમાપન થશે. બેઠકમાં મુલ
30
જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા  બે વર્ષ પછી
ભક્તોને મળી મોટી ભેટ

બે વર્ષ બાદ 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી
છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રવિવારે શ્રી અમરનાથજી
શ્રાઈન બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું કે
43 દિવસીય પવિત્ર યાત્રા 30 જૂનથી શરૂ થશે.
પ્રવાસ દરમિયાન તમામ કોવિડ પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવશે. તેમણે વધુમાં
જણાવ્યું હતું કે પરંપરાગત રીતે રક્ષાબંધનના દિવસે યાત્રાનું સમાપન થશે. બેઠકમાં
મુલાકાતને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement

.