Tapobhumi Gujarat : Aravalli ના Shamlaji મંદિરનું અનેરું છે મહત્વ
રાજ્યના અરવલ્લી જીલ્લામાં મહત્વના તીર્થ સ્થાનોમાંથી એક છે શામળાજી મંદિર.. શામળાજી મંદિર વિષ્ણુ કે કૃષ્ણને સમર્પિત છે.. તો વળી આ મંદિર તેની કલાકૃતિઓ અને ચર્તુભુજ વિષ્ણુની મનમોહક પ્રતિમાને કારણે પણ પ્રસિદ્ધ છે.. અરવલ્લી જીલ્લામાં રમણીય ગિરિમાળાઓ વચ્ચે વસેલા શામળાજી મંદિરમાં...
11:20 AM Jul 18, 2023 IST
|
Hiren Dave
રાજ્યના અરવલ્લી જીલ્લામાં મહત્વના તીર્થ સ્થાનોમાંથી એક છે શામળાજી મંદિર.. શામળાજી મંદિર વિષ્ણુ કે કૃષ્ણને સમર્પિત છે.. તો વળી આ મંદિર તેની કલાકૃતિઓ અને ચર્તુભુજ વિષ્ણુની મનમોહક પ્રતિમાને કારણે પણ પ્રસિદ્ધ છે.. અરવલ્લી જીલ્લામાં રમણીય ગિરિમાળાઓ વચ્ચે વસેલા શામળાજી મંદિરમાં દેવગદાધર શ્રી શામળરાયના ભવ્ય સ્વરુપના દર્શન થતા જાણે ભક્તો ધન્ય-ધન્ય થઇ જાય છે.. જુઓ video.....
Next Article