Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Tapobhumi Gujarat : Aravalli ના Shamlaji મંદિરનું અનેરું છે મહત્વ

રાજ્યના અરવલ્લી જીલ્લામાં મહત્વના તીર્થ સ્થાનોમાંથી એક છે શામળાજી મંદિર.. શામળાજી મંદિર વિષ્ણુ કે કૃષ્ણને સમર્પિત છે.. તો વળી આ મંદિર તેની કલાકૃતિઓ અને ચર્તુભુજ વિષ્ણુની મનમોહક પ્રતિમાને કારણે પણ પ્રસિદ્ધ છે.. અરવલ્લી જીલ્લામાં રમણીય ગિરિમાળાઓ વચ્ચે વસેલા શામળાજી મંદિરમાં...
11:20 AM Jul 18, 2023 IST | Hiren Dave

રાજ્યના અરવલ્લી જીલ્લામાં મહત્વના તીર્થ સ્થાનોમાંથી એક છે શામળાજી મંદિર.. શામળાજી મંદિર વિષ્ણુ કે કૃષ્ણને સમર્પિત છે.. તો વળી આ મંદિર તેની કલાકૃતિઓ અને ચર્તુભુજ વિષ્ણુની મનમોહક પ્રતિમાને કારણે પણ પ્રસિદ્ધ છે.. અરવલ્લી જીલ્લામાં રમણીય ગિરિમાળાઓ વચ્ચે વસેલા શામળાજી મંદિરમાં દેવગદાધર શ્રી શામળરાયના ભવ્ય સ્વરુપના દર્શન થતા જાણે ભક્તો ધન્ય-ધન્ય થઇ જાય છે.. જુઓ video.....

Tags :
AravalliGujaratFirstShamlajishamlajitempleTapobhumigujarat
Next Article