Surat: સામૂહિક આપઘાતના પ્રયાસમાં ત્રણના મોત
સુરતના સરથાણાના વિજય નગરમાં રહેતા વિનુભાઇ મોરડિયા નામના 55 વર્ષીય રત્ન કલાકાર, તેમની પત્ની શારદાબેન કે જેમની ઉંમર 55 વર્ષ હતી તે અને પુત્ર ક્રિશ, અને પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી..જેમાં શારદાબેનનું મોત થયુ છે.. 20...
સુરતના સરથાણાના વિજય નગરમાં રહેતા વિનુભાઇ મોરડિયા નામના 55 વર્ષીય રત્ન કલાકાર, તેમની પત્ની શારદાબેન કે જેમની ઉંમર 55 વર્ષ હતી તે અને પુત્ર ક્રિશ, અને પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી..જેમાં શારદાબેનનું મોત થયુ છે.. 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતા અને વિનુભાઇ હાલ સારવાર હેઠળ છે.
Advertisement