Surat: Geniben Thakor ના ગરબાના નિવેદન પર ખેલૈયાઓમાં રોષ
Surat: સાંસદ ગેનીબેન ઠાકોર પર સુરતીઓના આકરા પ્રહાર કર્યા હતાં. ગરબા ખેલૈયાઓએ કહ્યું છે કે, ગરબામાં રાજનીતિ ન આવી જોઈએ. નવરાત્રી ગુજરાતીઓનો મુખ્ય તહેવાર છે અને આ તહેવાર વર્ષે એકવાર આવે છે. વધુમાં ખેલૈયાઓએ જણાવ્યું કે, ‘દુનિયાભરના લોકો દ્વારા ગુજરાતીઓના...
06:52 PM Oct 04, 2024 IST
|
VIMAL PRAJAPATI
Surat: સાંસદ ગેનીબેન ઠાકોર પર સુરતીઓના આકરા પ્રહાર કર્યા હતાં. ગરબા ખેલૈયાઓએ કહ્યું છે કે, ગરબામાં રાજનીતિ ન આવી જોઈએ. નવરાત્રી ગુજરાતીઓનો મુખ્ય તહેવાર છે અને આ તહેવાર વર્ષે એકવાર આવે છે. વધુમાં ખેલૈયાઓએ જણાવ્યું કે, ‘દુનિયાભરના લોકો દ્વારા ગુજરાતીઓના ગરબાની પ્રશંસા થાય છે, જે આપણા સંસ્કૃતિનો આવાસ છે.’
Next Article