Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શ્રીલંકામાં હાલત સૌથી ખરાબ, રાષ્ટ્રપતિએ કર્યું ઈમરજન્સી લાદવાનું એલાન

શ્રીલંકા હાલમાં આઝાદી પછીના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સ્થિતિ ખરાબથી વધુ ખરાબ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં ઈમરજન્સી લાદવાનો નિર્ણય લીધો છે. જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે દેશની સુરક્ષા અને આવશ્યક સેવાઓના પુરવઠાની જાળવણી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
07:28 PM Apr 01, 2022 IST | Vipul Pandya

શ્રીલંકા હાલમાં આઝાદી પછીના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર
થઈ રહ્યું છે. સ્થિતિ ખરાબથી વધુ ખરાબ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં ઈમરજન્સી લાદવાનો નિર્ણય લીધો
છે. જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે દેશની સુરક્ષા અને આવશ્યક સેવાઓના
પુરવઠાની જાળવણી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Tags :
GujaratFirstPresidentGotabayaRajapaksaSriLankastateofemergency
Next Article